GU/680706 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680706SB-MONTREAL_ND_01.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680704 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680704|GU/680709 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680709}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680706SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો ભગવાન હંમેશાં તમારા પ્રેમની ચિંતા કરે છે, તમારી ભૌતિક વસ્તુઓની નહીં. શ્રીલ રૂપ ગોસ્વામીએ વર્ણવ્યું છે કે જેમ કોઈ તમને ખૂબ સરસ, સ્વાદિષ્ટ વાનગીઓ, ખાદ્ય પદાર્થો પ્રદાન કરે છે, પરંતુ કમનસીબે, જો તમને ભૂખ ન હોય તો, આ બધું જ નકામું છે, કારણ કે તમે ખાઈ શકતા નથી, ભૂખ જ નથી. તેવી જ રીતે, તમે ભગવાનને ઘણી વસ્તુઓ અર્પણ કરવાનો દેખાડો કરી શકો છો, પરંતુ જો તમારી પાસે કોઈ ભક્તિ-પ્રેમ નથી, તે સ્વીકારવામાં આવશે નહીં. તે સ્વીકાર્ય નથી, કારણ કે ભગવાન ગરીબ નથી. તેઓ તમારી પાસેથી ભિક્ષા માંગતા નથી. "|Vanisource:680706 - Lecture SB 07.09.09 - Montreal|680706 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૯ - મોંટરીયલ}} |
Latest revision as of 08:40, 1 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ભગવાન હંમેશાં તમારા પ્રેમની ચિંતા કરે છે, તમારી ભૌતિક વસ્તુઓની નહીં. શ્રીલ રૂપ ગોસ્વામીએ વર્ણવ્યું છે કે જેમ કોઈ તમને ખૂબ સરસ, સ્વાદિષ્ટ વાનગીઓ, ખાદ્ય પદાર્થો પ્રદાન કરે છે, પરંતુ કમનસીબે, જો તમને ભૂખ ન હોય તો, આ બધું જ નકામું છે, કારણ કે તમે ખાઈ શકતા નથી, ભૂખ જ નથી. તેવી જ રીતે, તમે ભગવાનને ઘણી વસ્તુઓ અર્પણ કરવાનો દેખાડો કરી શકો છો, પરંતુ જો તમારી પાસે કોઈ ભક્તિ-પ્રેમ નથી, તે સ્વીકારવામાં આવશે નહીં. તે સ્વીકાર્ય નથી, કારણ કે ભગવાન ગરીબ નથી. તેઓ તમારી પાસેથી ભિક્ષા માંગતા નથી. " |
680706 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૯ - મોંટરીયલ |