GU/680728 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680728SP-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો મારો મુદ્દો એ છે કે દરેક દેશમાં, દરેક માનવ સમાજમાં, એક વિશેષ | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680727 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680727|GU/680729 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680729}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680728SP-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો મારો મુદ્દો એ છે કે દરેક દેશમાં, દરેક માનવ સમાજમાં, એક વિશેષ યોગ્યતા છે. પરમ દિવસે હું તે ચર્ચમાં હરિદ્વારની એક તસવીર જોતો હતો. લાખો લોકો ગંગામાં સ્નાન કરવા માટે ત્યાં ભેગા થયા હતા. ૧૯૫૮ માં જગન્નાથ પુરીમાં વિશેષ મેળો ભરાયો હતો. પંચાંગમાં લખેલું હતું કે તે દિવસે, જો કોઈ સમુદ્રમાં સ્નાન કરે છે અને ભગવાન જગન્નાથના દર્શન કરે તો, તેને મુક્તિ મળશે. હું પણ ત્યાં હતો બીજા મિત્રો સાથે. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડા કલાકની મુલાકાત માટે ભારતના તમામ ભાગોમાંથી આશરે સાઈઠ લાખ લોકો એકઠા થયા હતા. અને સમુદ્રમાં નહાવા અને મંદિરની મુલાકાત લેવા માટે સરકારે એક વિશેષ વ્યવસ્થા કરવી પડી હતી."|Vanisource:680728 - Lecture to Indian Audience - Montreal|680728 - ભારતીય પ્રેક્ષકોને ભાષણ - મોંટરીયલ}} |
Latest revision as of 13:31, 1 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો મારો મુદ્દો એ છે કે દરેક દેશમાં, દરેક માનવ સમાજમાં, એક વિશેષ યોગ્યતા છે. પરમ દિવસે હું તે ચર્ચમાં હરિદ્વારની એક તસવીર જોતો હતો. લાખો લોકો ગંગામાં સ્નાન કરવા માટે ત્યાં ભેગા થયા હતા. ૧૯૫૮ માં જગન્નાથ પુરીમાં વિશેષ મેળો ભરાયો હતો. પંચાંગમાં લખેલું હતું કે તે દિવસે, જો કોઈ સમુદ્રમાં સ્નાન કરે છે અને ભગવાન જગન્નાથના દર્શન કરે તો, તેને મુક્તિ મળશે. હું પણ ત્યાં હતો બીજા મિત્રો સાથે. તમને જાણીને આશ્ચર્ય થશે કે થોડા કલાકની મુલાકાત માટે ભારતના તમામ ભાગોમાંથી આશરે સાઈઠ લાખ લોકો એકઠા થયા હતા. અને સમુદ્રમાં નહાવા અને મંદિરની મુલાકાત લેવા માટે સરકારે એક વિશેષ વ્યવસ્થા કરવી પડી હતી." |
680728 - ભારતીય પ્રેક્ષકોને ભાષણ - મોંટરીયલ |