GU/680802b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680802SB-MONTREAL_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
ભક્તિમય સેવા અથવા કૃષ્ણ | {{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680802|GU/680803 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680803}} | ||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680802SB-MONTREAL_ND_02.mp3</mp3player>|"તો ભગવાનનું બીજું નામ અધોક્ષજ છે, મતલબ આપણી અનુભૂતિથી પરે. તમે ભગવાનને પ્રત્યક્ષ જોઈને અથવા પ્રત્યક્ષ સુગંધ દ્વારા અથવા પ્રત્યક્ષ સાંભળીને અથવા પ્રત્યક્ષ ચાખીને અથવા સ્પર્શ દ્વારા સમજી શકાતા નથી. વર્તમાન ક્ષણે તે શક્ય નથી, સિવાય કે તમે આધ્યાત્મિક રૂપે ઉન્નત હોવ, જ્યાં સુધી આપણી જોવાની શક્તિ સુધરે નહીં, આપણી શ્રવણ શક્તિ સુધરે નહીં. આ રીતે, જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય છે, ત્યારે આપણે ભગવાન વિશે સાંભળી શકીએ છીએ, ભગવાનને જોઈ શકીએ છીએ, ભગવાનની સુગંધ લઈ શકીએ છીએ, ભગવાનને સ્પર્શી શકીએ છીએ. તે શક્ય છે. તે વિજ્ઞાનની તાલીમ દ્વારા, ભગવાનને કેવી રીતે જોવા, ભગવાનને કેવી રીતે સાંભળવા, તમારી ઇન્દ્રિયો દ્વારા ભગવાનને કેવી રીતે સ્પર્શ કરવા, તે શક્ય છે. તે વિજ્ઞાન ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે."|Vanisource:680802 - Lecture SB 01.02.05 - Montreal|680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫- મોંટરીયલ}} |
Latest revision as of 15:14, 1 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો ભગવાનનું બીજું નામ અધોક્ષજ છે, મતલબ આપણી અનુભૂતિથી પરે. તમે ભગવાનને પ્રત્યક્ષ જોઈને અથવા પ્રત્યક્ષ સુગંધ દ્વારા અથવા પ્રત્યક્ષ સાંભળીને અથવા પ્રત્યક્ષ ચાખીને અથવા સ્પર્શ દ્વારા સમજી શકાતા નથી. વર્તમાન ક્ષણે તે શક્ય નથી, સિવાય કે તમે આધ્યાત્મિક રૂપે ઉન્નત હોવ, જ્યાં સુધી આપણી જોવાની શક્તિ સુધરે નહીં, આપણી શ્રવણ શક્તિ સુધરે નહીં. આ રીતે, જ્યારે આપણી ઇન્દ્રિયો શુદ્ધ થઈ જાય છે, ત્યારે આપણે ભગવાન વિશે સાંભળી શકીએ છીએ, ભગવાનને જોઈ શકીએ છીએ, ભગવાનની સુગંધ લઈ શકીએ છીએ, ભગવાનને સ્પર્શી શકીએ છીએ. તે શક્ય છે. તે વિજ્ઞાનની તાલીમ દ્વારા, ભગવાનને કેવી રીતે જોવા, ભગવાનને કેવી રીતે સાંભળવા, તમારી ઇન્દ્રિયો દ્વારા ભગવાનને કેવી રીતે સ્પર્શ કરવા, તે શક્ય છે. તે વિજ્ઞાન ભક્તિમય સેવા અથવા કૃષ્ણ ભાવનામૃત કહેવાય છે." |
680802 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫- મોંટરીયલ |