GU/680817b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 03:27, 2 May 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક ગુરુ એટલે કે તેઓ વાદળની જેમ હોવા જોઈએ. તે કેવી રીતે શક્ય છે? તે શક્ય છે. આ રીતે તે શક્ય છે, જો તેઓ ગુરુ શિષ્ય પરંપરામાં આવતા હોય. તો તે શક્ય છે. તેમણે ઉત્તમ સ્ત્રોતમાંથી શક્તિનો વારસો મેળવેલો હોય તે આવશ્યક છે. પછી તે શક્ય છે કે તેમના ઉપદેશો દ્વારા, તેમની શિક્ષા દ્વારા, જંગલની અગ્નિ (દાવાનળ) જે આપણા હૃદયની અંદર સળગી રહી છે, તે બુઝાઈ શકે છે, અને જે વ્યક્તિ આવા આધ્યાત્મિક ઉપદેશો પ્રામાણિક રીતે મેળવે છે, તે સંતુષ્ટ થઈ જાય છે."
680817 - ભાષણ પ્રાકટ્ય દિવસ ઉત્સવ, શ્રી વ્યાસ-પૂજા - મોંટરીયલ