GU/680818c ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | [[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680818SB-MONTREAL_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680818b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680818b|GU/680819 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|680819}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680818SB-MONTREAL_ND_02.mp3</mp3player>|"તો તમે હિંદુ હો કે મુસ્લિમ, ખ્રિસ્તી અથવા કોઈપણ તેનો કોઈ ફરક નથી પડતો. તેનો કોઈ ફરક નથી પડતો. પણ તમારે તે જાણવું જ જોઇએ કે આ બ્રહ્માંડના એક સર્વોચ્ચ નિયંત્રક છે. તમે તેને કેવી રીતે નકારી શકો? તેથી ચૈતન્ય મહાપુભુ દ્વારા આ શબ્દનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે: જગદીશ. જય જગદીશ હરે. તે વૈશ્વિક છે. હવે જો તમે વિચારો કે "મારા પિતા જગદીશ છે", તે તમારી નિષ્ઠા છે, પણ જગદીશનો અર્થ છે સર્વોચ્ચ - બીજું કોઈ નિયંત્રક નથી. દરેક વ્યક્તિને નિયંત્રિત કરવામાં આવે છે. જેવું તમે જોશો કે કોઈ વ્યક્તિ નિયંત્રિત છે, તે સર્વોચ્ચ ભગવાન ન હોઈ શકે."|Vanisource:680818 - Lecture SB 07.09.12 - Montreal|680818 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૨ - મોંટરીયલ}} |
Latest revision as of 03:43, 2 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો તમે હિંદુ હો કે મુસ્લિમ, ખ્રિસ્તી અથવા કોઈપણ તેનો કોઈ ફરક નથી પડતો. તેનો કોઈ ફરક નથી પડતો. પણ તમારે તે જાણવું જ જોઇએ કે આ બ્રહ્માંડના એક સર્વોચ્ચ નિયંત્રક છે. તમે તેને કેવી રીતે નકારી શકો? તેથી ચૈતન્ય મહાપુભુ દ્વારા આ શબ્દનો ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે: જગદીશ. જય જગદીશ હરે. તે વૈશ્વિક છે. હવે જો તમે વિચારો કે "મારા પિતા જગદીશ છે", તે તમારી નિષ્ઠા છે, પણ જગદીશનો અર્થ છે સર્વોચ્ચ - બીજું કોઈ નિયંત્રક નથી. દરેક વ્યક્તિને નિયંત્રિત કરવામાં આવે છે. જેવું તમે જોશો કે કોઈ વ્યક્તિ નિયંત્રિત છે, તે સર્વોચ્ચ ભગવાન ન હોઈ શકે." |
680818 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૧૨ - મોંટરીયલ |