GU/680927b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680927LE-SEATTLE_ND_02.mp3</mp3player>|"શું આ સભામાં કોઈ કહી શકે છે કે તે કોઈ વ્યક્તિ કે વાસ્તુના સેવક નથી?તેમને હોવું પડે છે,કારણ કે તે તેમનું બંધારણીય સ્તિથી છે,પણ મુશ્કેલી તે છે કે આપણાં ઇંદ્રિયોની સેવા કરવાથી,સમસ્યાઓનો સમાધાન નથી,કે આ કષ્ટોનો.થોડા સમય માટે,હું મારા પોતાને સંતુષ્ટ કરી શકું છું કે હુંએ આ નશાનું પાન કર્યું છે,અને આ નશાના પ્રભાવમાં હું એમ વિચારી શકું છું કે,'હું કોઈનો પણ સેવક નથી.હું મુક્ત છું',પણ તે કૃત્રિમ છે.જેમ તે દગભ્રમ વયો જાશે,તે ફરીથી સેવકના સ્થિતિ ઉપર આવે છે.ફરીથી સેવકના સ્તિથીમાં.તો આ આપણી પરિસ્થિતિ છે.પણ આ સંઘર્ષ કેમ છે?મને સેવા કરવા માટે મજબૂર કરવામાં આવે છે,પણ મને સેવા નથી કરવું.શું ઉકેલ છે?ઉકેલ કૃષ્ણ ભાવનામૃત છે, કે જો તમે કૃષ્ણના સેવક બની જાશો,ત્યારે સ્વામી બનવાની તમારી અભિલાષા,તે જ સમયે સ્વતંત્રતા માટે તમારી અભિલાષા,તરત જ પ્રાપ્ત થય જાય છે." |Vanisource:680927 - Lecture - Seattle|680927 - ભાષણ - સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680927 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે|680927|GU/680930 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે|680930}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680927LE-SEATTLE_ND_02.mp3</mp3player>|"શું આ સભામાં કોઈ કહી શકે છે કે તે કોઈ વ્યક્તિ કે વસ્તુના સેવક નથી? તેમને હોવું પડે, કારણ કે તે તેની બંધારણીય સ્થિતિ છે, પણ મુશ્કેલી તે છે કે આપણી ઇંદ્રિયોની સેવા કરીને, સમસ્યાઓનું કે કષ્ટોનું કોઈ સમાધાન થતું નથી. થોડા સમય માટે, હું પોતાને સંતુષ્ટ કરી શકું છું કે મેં આ નશાનું પાન કર્યું છે, અને આ નશાના પ્રભાવમાં હું એમ વિચારી શકું છું કે, 'હું કોઈનો પણ સેવક નથી. હું સ્વતંત્ર છું', પણ તે કૃત્રિમ છે. જેમ તે ભ્રાન્તિ જતી રહેશે, તે ફરીથી સેવકની સ્થિતિ ઉપર આવે છે. ફરીથી સેવક. તો આ આપણું પદ છે. પણ આ સંઘર્ષ કેમ છે? મને સેવા કરવા માટે મજબૂર કરવામાં આવે છે, પણ મારે સેવા કરવી નથી. શું ગોઠવણ કરી શકાય? ગોઠવણ કૃષ્ણ ભાવનામૃત છે, કે જો તમે કૃષ્ણના સેવક બની જશો, તો સ્વામી બનવાની તમારી અભિલાષા, તે જ સમયે સ્વતંત્રતા માટેની તમારી અભિલાષા, તરત જ પ્રાપ્ત થઈ જાય છે."|Vanisource:680927 - Lecture - Seattle|680927 - ભાષણ - સિયેટલ}}

Latest revision as of 08:52, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"શું આ સભામાં કોઈ કહી શકે છે કે તે કોઈ વ્યક્તિ કે વસ્તુના સેવક નથી? તેમને હોવું જ પડે, કારણ કે તે તેની બંધારણીય સ્થિતિ છે, પણ મુશ્કેલી તે છે કે આપણી ઇંદ્રિયોની સેવા કરીને, સમસ્યાઓનું કે કષ્ટોનું કોઈ સમાધાન થતું નથી. થોડા સમય માટે, હું પોતાને સંતુષ્ટ કરી શકું છું કે મેં આ નશાનું પાન કર્યું છે, અને આ નશાના પ્રભાવમાં હું એમ વિચારી શકું છું કે, 'હું કોઈનો પણ સેવક નથી. હું સ્વતંત્ર છું', પણ તે કૃત્રિમ છે. જેમ તે ભ્રાન્તિ જતી રહેશે, તે ફરીથી સેવકની સ્થિતિ ઉપર આવે છે. ફરીથી સેવક. તો આ આપણું પદ છે. પણ આ સંઘર્ષ કેમ છે? મને સેવા કરવા માટે મજબૂર કરવામાં આવે છે, પણ મારે સેવા કરવી નથી. શું ગોઠવણ કરી શકાય? ગોઠવણ કૃષ્ણ ભાવનામૃત છે, કે જો તમે કૃષ્ણના સેવક બની જશો, તો સ્વામી બનવાની તમારી અભિલાષા, તે જ સમયે સ્વતંત્રતા માટેની તમારી અભિલાષા, તરત જ પ્રાપ્ત થઈ જાય છે."
680927 - ભાષણ - સિયેટલ