GU/680930b ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680930LE-SEATTLE_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ અને ગોપી,તે સંબંધ એટલો નિકટનો અને એટલો શુદ્ધ હતો કે કૃષ્ણ સ્વયં માની ગયા હતા કે,'મારા પ્રિય ગોપીયો,તે મારા સામર્થ્યમાં નથી કે હું તમારા પ્રેમમય સંબંધનું પરત ચુકાવી શકું'.કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે.તે કંગાળ બની ગયા,કે'મારા પ્રિય ગોપીયો,તે સંભવ નથી કે હું તમારા ઋણને ચુકાવી શકું, જે(ઋણ) તમે મારા ઉપર પ્રેમ કરીને સૃજન કરી હતી'.તો તે પ્રેમની સૌથી ઉંચી પૂર્ણતા છે.રમ્યા કાચીડ ઉપાસના વ્રજ-વધુ(ચૈતન્ય-મંજુષા).હું તમને માત્ર ભગવાન ચૈતન્યનો હેતુ સમજાવું છું.તે આપણને શિક્ષા આપે છે કે,તેમનું લક્ષ્ય,કે એક જ પ્રેમ કરવા યોગ્ય વસ્તુ છે કૃષ્ણ અને તેમનું ધામ વૃંદાવન.અને તેમને પ્રેમ કરવાની વિધિનો ચળકતું દૃષ્ટાન્ત છે ગોપીયોનું.કોઈ પણ પોહચી નથી શકતું.વિવિધ સ્તર ઉપર ભક્તો છે,અને ગોપીયો સૌથી શ્રેષ્ઠ સ્તર ઉપર છે એમ માણવામાં આવે છે.અને ગોપીયોંમાં સૌથી શ્રેષ્ઠ છે રાધારાણી.તેથી કોઈપણ રાધારાણીના પ્રેમના પારે નથી જઈ શકતો."|Vanisource:680930 - Lecture - Seattle|680930 - ભાષણ - સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/680930 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલમાં અમૃત બિંદુ બોલે છે|680930|GU/681002 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681002}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/680930LE-SEATTLE_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ અને ગોપી, તે સંબંધ એટલો ઘનિષ્ઠ અને એટલો શુદ્ધ હતો કે કૃષ્ણે સ્વયં સ્વીકાર કર્યો કે, 'મારી પ્રિય ગોપીઓ, તમારા પ્રેમમય સંબંધનું ઋણ ચૂકવી શકવાનું સામર્થ્ય મારામાં નથી'. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ કંગાળ બની ગયા, કે 'મારી પ્રિય ગોપીઓ, તે સંભવ નથી કે હું તમારા ઋણને ચુકવી શકું, જે તમે મને પ્રેમ કરીને બનાવ્યું છે'. તો તે પ્રેમની સર્વોચ્ચ સિદ્ધિ છે. રમ્યા કાચીદ ઉપાસના વ્રજ-વધુ (ચૈતન્ય-મંજુષા). હું તમને માત્ર ભગવાન ચૈતન્યનું મિશન સમજાવું છું. તેઓ આપણને શિક્ષા આપે છે, તેમનું લક્ષ્ય, કે એક જ પ્રેમ કરવા યોગ્ય વિષય છે કૃષ્ણ અને તેમનું ધામ વૃંદાવન. અને તેમને પ્રેમ કરવાની વિધિનું તાદ્દશ દૃષ્ટાન્ત છે ગોપીઓ. કોઈ પણ પહોંચી ન શકે. વિવિધ સ્તરના ભક્તો છે, અને ગોપીઓ સૌથી શ્રેષ્ઠ સ્તર ઉપર છે એમ માનવામાં આવે છે. અને ગોપીઓમાં સૌથી શ્રેષ્ઠ છે રાધારાણી. તેથી કોઈપણ રાધારાણીના પ્રેમની પરે ન જઈ શકે."|Vanisource:680930 - Lecture - Seattle|680930 - ભાષણ - સિયેટલ}}

Latest revision as of 10:19, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ અને ગોપી, તે સંબંધ એટલો ઘનિષ્ઠ અને એટલો શુદ્ધ હતો કે કૃષ્ણે સ્વયં સ્વીકાર કર્યો કે, 'મારી પ્રિય ગોપીઓ, તમારા પ્રેમમય સંબંધનું ઋણ ચૂકવી શકવાનું સામર્થ્ય મારામાં નથી'. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. તેઓ કંગાળ બની ગયા, કે 'મારી પ્રિય ગોપીઓ, તે સંભવ નથી કે હું તમારા ઋણને ચુકવી શકું, જે તમે મને પ્રેમ કરીને બનાવ્યું છે'. તો તે પ્રેમની સર્વોચ્ચ સિદ્ધિ છે. રમ્યા કાચીદ ઉપાસના વ્રજ-વધુ (ચૈતન્ય-મંજુષા). હું તમને માત્ર ભગવાન ચૈતન્યનું મિશન સમજાવું છું. તેઓ આપણને શિક્ષા આપે છે, તેમનું લક્ષ્ય, કે એક જ પ્રેમ કરવા યોગ્ય વિષય છે કૃષ્ણ અને તેમનું ધામ વૃંદાવન. અને તેમને પ્રેમ કરવાની વિધિનું તાદ્દશ દૃષ્ટાન્ત છે ગોપીઓ. કોઈ પણ પહોંચી ન શકે. વિવિધ સ્તરના ભક્તો છે, અને ગોપીઓ સૌથી શ્રેષ્ઠ સ્તર ઉપર છે એમ માનવામાં આવે છે. અને ગોપીઓમાં સૌથી શ્રેષ્ઠ છે રાધારાણી. તેથી કોઈપણ રાધારાણીના પ્રેમની પરે ન જઈ શકે."
680930 - ભાષણ - સિયેટલ