GU/681009 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
[[Category:GU/અમૃત બિંદુ - સિયેટલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681009LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"હવે કોઈ પ્રશ્ન કરી શકે છે કે, "મને ભગવાનના વિજ્ઞાન સમજવામાં કેમ રસ હોવો જોઈએ? આટલી બધી ભૌતિક વસ્તુઓના વિજ્ઞાન કેમ સમજવું નથી? શા માટે એક હોવું જોઈએ ..." ના. આ આવશ્યકતા છે. તે વેદાંતનો મનાઈ હુકમ છે: એથોટો બ્રહ્મ જીજાસી. આ તક છે. જીવનનું માનવ સ્વરૂપ સંપૂર્ણતાના  વિજ્ઞાન સમજવાની તક છે.કાં તમે ભગવાન અથવા સંપૂર્ણ સત્ય અથવા સુપરસોલ કહો છો. પરંતુ આ જીવન સમજવા માટે છે. જો આપણે આ તક ગુમાવીએ તો, આપણે જાણતા નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ."|Vanisource:681009 - Lecture - Seattle|681009 - ભાષણ - સિયેટલ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681007 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681007|GU/681011 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681011}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681009LE-SEATTLE_ND_01.mp3</mp3player>|"હવે કોઈ વ્યક્તિ પ્રશ્ન કરી શકે છે કે, " શા માટે મને ભગવાનના વિજ્ઞાનને સમજવામાં રસ હોવો જોઈએ? આટલી બધી ભૌતિક વસ્તુઓના વિજ્ઞાનને કેમ ન સમજુ? શા માટે વ્યક્તિએ..." ના. આ આવશ્યકતા છે. તે વેદાંતનો આદેશ છે: અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ તક છે. આ મનુષ્ય જીવન પરમ ભગવાનના વિજ્ઞાનને સમજવાની તક છે. ક્યાં તો તમે ભગવાન અથવા સંપૂર્ણ સત્ય અથવા પરમાત્મા કહો, એક જ વસ્તુ છે. પરંતુ આ જીવન સમજવા માટે છે. જો આપણે આ તક ગુમાવીએ, તો આપણે જાણતા નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ."|Vanisource:681009 - Lecture - Seattle|681009 - ભાષણ - સિયેટલ}}

Latest revision as of 11:38, 2 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે કોઈ વ્યક્તિ પ્રશ્ન કરી શકે છે કે, " શા માટે મને ભગવાનના વિજ્ઞાનને સમજવામાં રસ હોવો જોઈએ? આટલી બધી ભૌતિક વસ્તુઓના વિજ્ઞાનને કેમ ન સમજુ? શા માટે વ્યક્તિએ..." ના. આ આવશ્યકતા છે. તે વેદાંતનો આદેશ છે: અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આ તક છે. આ મનુષ્ય જીવન એ પરમ ભગવાનના વિજ્ઞાનને સમજવાની તક છે. ક્યાં તો તમે ભગવાન અથવા સંપૂર્ણ સત્ય અથવા પરમાત્મા કહો, એક જ વસ્તુ છે. પરંતુ આ જીવન સમજવા માટે છે. જો આપણે આ તક ગુમાવીએ, તો આપણે જાણતા નથી કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ."
681009 - ભાષણ - સિયેટલ