GU/681023 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
[[Category:GU/અમૃત બિંદુ - મોંટરીયલ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681023SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તેથી કુટુંબ અને બાળકો સાથે રહેવું એ જીવનની આધ્યાત્મિક પ્રગતિ માટે અયોગ્યતા નથી. તે અયોગ્યતા નથી, કારણ કે છેવટે, કોઈએ તેનો જન્મ પિતા અને માતા પાસેથી લેવો પડે છે. તેથી બધા મહાન , મહાન આચર્યાસ આધ્યાત્મિક નેતાઓ, છેવટે, તેઓ પિતા અને માતા પાસેથી આવ્યા છે. તેથી પિતા અને માતાના જોડાણ વિના, કોઈ મહાન આત્માને ગુમાવવાની સંભાવના પણ નથી.અહીં  ઘણા ઉદાહરણો દેવા માં આવ્યા છે જેમ સનકારાકાર્ય
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
, ભગવાન ઇસુ ખ્રિસ્ત, રામન્નુજક્રીયા જેવા મહાન આત્માઓના ઘણા દાખલા છે. તેઓની પાસે કોઈ બૌ વંશપરંપરાગત પદવી ન હતું, તેમ છતાં, તેઓ ગૃહસ્થ , પિતા અને માતામાંથી બહાર આવ્યા. તેથી ગૌસ્થા અથવા ગૃહસ્થ જીવન અયોગ્યતા નથી. "|Vanisource:681023 - Lecture SB 02.01.02-5 - Montreal|681023 - ભાષણ સબ ૦૨.૦૧.૦૨-૫ - મોંટરીયલ}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681021e ભાષણ - શ્રીલ પ્રભુપાદ સિયેટલ માં અમૃત બિંદુ બોલે છે|681021e|GU/681023b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|681023b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681023SB-MONTREAL_ND_01.mp3</mp3player>|"તો કુટુંબ અને બાળકો સાથે રહેવું એ જીવનની આધ્યાત્મિક પ્રગતિ માટે અયોગ્યતા નથી. તે અયોગ્યતા નથી, કારણ કે છેવટે, વ્યક્તિએ તેનો જન્મ પિતા અને માતા પાસેથી લેવો પડે છે. તેથી બધા મહાન આચાર્યો, મહાન આધ્યાત્મિક નેતાઓ, છેવટે, તેઓ પિતા અને માતામાંથી આવ્યા છે. તેથી પિતા અને માતાના જોડાણ વિના, કોઈ મહાન આત્માના જન્મની પણ સંભાવના નથી. શંકરાચાર્ય, પ્રભુ ઈશુ ખ્રિસ્ત, રામાનુજાચાર્ય જેવા મહાન આત્માઓના ઘણા ઉદાહરણો છે. તેમની પાસે કોઈ બહુ મોટી વંશપરંપરાગત પદવી ન હતી, છતાં, તેઓ ગૃહસ્થ, પિતા અને માતામાંથી બહાર આવ્યા. તો ગૃહસ્થ જીવન અયોગ્યતા નથી."|Vanisource:681023 - Lecture SB 02.01.02-5 - Montreal|681023 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૨-૫ - મોંટરીયલ}}

Latest revision as of 10:31, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કુટુંબ અને બાળકો સાથે રહેવું એ જીવનની આધ્યાત્મિક પ્રગતિ માટે અયોગ્યતા નથી. તે અયોગ્યતા નથી, કારણ કે છેવટે, વ્યક્તિએ તેનો જન્મ પિતા અને માતા પાસેથી લેવો પડે છે. તેથી બધા મહાન આચાર્યો, મહાન આધ્યાત્મિક નેતાઓ, છેવટે, તેઓ પિતા અને માતામાંથી આવ્યા છે. તેથી પિતા અને માતાના જોડાણ વિના, કોઈ મહાન આત્માના જન્મની પણ સંભાવના નથી. શંકરાચાર્ય, પ્રભુ ઈશુ ખ્રિસ્ત, રામાનુજાચાર્ય જેવા મહાન આત્માઓના ઘણા ઉદાહરણો છે. તેમની પાસે કોઈ બહુ મોટી વંશપરંપરાગત પદવી ન હતી, છતાં, તેઓ ગૃહસ્થ, પિતા અને માતામાંથી બહાર આવ્યા. તો ગૃહસ્થ જીવન અયોગ્યતા નથી."
681023 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૨-૫ - મોંટરીયલ