GU/681030 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681030IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભૌતિક વિશ્વમાં દેવતા કેટલીકવાર અજ્ઞાનતા  અને ઉત્કટ સાથે ભળી જાય છે, પરંતુ આધ્યાત્મિક વિશ્વમાં શુદ્ધ દેવતા છે - ઉત્કટ અને અજ્ઞાનતા કોઈ દૂષણ નથી. તેથી તેને સુદ્ધા-સત્ત્વ.સુદ્ધા-સત્ત્વ.સાબદાંમ,સત્ત્વંમ વિશુદ્ધમ વાસુદેવા શબ્દિતામ ([[Vanisource:SB 4.3.23|સબ ૪.૩.૨૩]]): "તે શુદ્ધ દેવતાને વાસુદેવ કહેવામાં આવે છે, અને તે શુદ્ધ દેવતામાં ભગવાનની અનુભૂતિ થઈ શકે છે. "તેથી ભગવાનનું નામ વાસુદેવ છે," વસુદેવથી ઉત્પન્ન થયેલ. "વાસુદેવ વાસુદેવના પિતા છે. તેથી જ્યાં સુધી આપણે શુદ્ધ દેવતાના ધોરણમાં ન આવે ત્યાં સુધી. ઉત્કટ અને અજ્ઞાનતા વલણ, તે શક્ય નથી, ભગવાન અનુભૂતિ. "|Vanisource:681030 - Lecture ISO 1 - Los Angeles|681030 - ભાષણ ઇસો ૧ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681026 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મોંટરીયલ માં અમૃત બિંદુ બોલે છે|681026|GU/681105 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681105}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681030IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભૌતિક જગતમાં સત્વગુણ કેટલીકવાર તમોગુણ અને રજોગુણ સાથે ભળી જાય છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં શુદ્ધ સત્વ છે - રજોગુણ અને તમોગુણનું રંચમાત્ર દૂષણ નથી. તેથી તેને શુદ્ધ-સત્ત્વ કહેવામાં આવે છે. શુદ્ધ-સત્ત્વ. શબ્દમ, સત્ત્વમ વિશુદ્ધમ વાસુદેવ શબ્દિતમ ([[Vanisource:SB 4.3.23|શ્રી.ભા. ૪.૩.૨૩]]): "તે શુદ્ધ સત્વને વાસુદેવ કહેવામાં આવે છે, અને તે શુદ્ધ સત્વમાં વ્યક્તિ ભગવદ્-સાક્ષાત્કાર કરી શકે છે." તેથી ભગવાનનું નામ વાસુદેવ છે, "વસુદેવથી ઉત્પન્ન થયેલ." વસુદેવ વાસુદેવના પિતા છે. તો જ્યાં સુધી આપણે શુદ્ધ સત્વના ધોરણમાં ન આવીએ, રજોગુણ અને તમોગુણના રંચમાત્ર વગર, ત્યાં સુધી ભગવદ્-સાક્ષાત્કાર શક્ય નથી."|Vanisource:681030 - Lecture ISO 1 - Los Angeles|681030 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ}}

Latest revision as of 10:50, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિક જગતમાં સત્વગુણ કેટલીકવાર તમોગુણ અને રજોગુણ સાથે ભળી જાય છે, પરંતુ આધ્યાત્મિક જગતમાં શુદ્ધ સત્વ છે - રજોગુણ અને તમોગુણનું રંચમાત્ર દૂષણ નથી. તેથી તેને શુદ્ધ-સત્ત્વ કહેવામાં આવે છે. શુદ્ધ-સત્ત્વ. શબ્દમ, સત્ત્વમ વિશુદ્ધમ વાસુદેવ શબ્દિતમ (શ્રી.ભા. ૪.૩.૨૩): "તે શુદ્ધ સત્વને વાસુદેવ કહેવામાં આવે છે, અને તે શુદ્ધ સત્વમાં વ્યક્તિ ભગવદ્-સાક્ષાત્કાર કરી શકે છે." તેથી ભગવાનનું નામ વાસુદેવ છે, "વસુદેવથી ઉત્પન્ન થયેલ." વસુદેવ વાસુદેવના પિતા છે. તો જ્યાં સુધી આપણે શુદ્ધ સત્વના ધોરણમાં ન આવીએ, રજોગુણ અને તમોગુણના રંચમાત્ર વગર, ત્યાં સુધી ભગવદ્-સાક્ષાત્કાર શક્ય નથી."
681030 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ