GU/681108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681108b|GU/681109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681109}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|
:તરનાદ આપી સુનીચેના
:તૃણાદ અપિ સુનીચેન
:તારૉર આપી સાહિસનુના
:તરોર અપિ સહિષ્ણુના
:([[Vanisource:CC Adi 17.31|સીસી આદિ ૧૭.૩૧]])
:([[Vanisource:CC Adi 17.31|ચૈ.ચ. આદિ ૧૭.૩૧]])


હરે કૃષ્ણ જાપ કરવા માટે કોણ યોગ્ય છે? તે વ્યાખ્યા આપી રહ્યો છે. પેલું શું છે?તરનાદ આપી સુનીચેના :ઘાસ કરતાં નમ્ર. તમે ઘાસને જાણો છો, દરેક ઘાસ પર કચડી રહ્યું છે, પરંતુ તેનો વિરોધ નથી કરતો - "ઠીક છે." તેથી તરનાદ એપી સુનિસેના: ઘાસ કરતાં નમ્ર બનવું જોઈએ..તારૉર આપી સાહિસનુના … તારોર એટલે "ઝાડ." વૃક્ષો ખૂબ સહિષ્ણુ છે, સહનશીલતાનું ઉદાહરણ છે, હજારો વર્ષોથી એક છે, તે જ સ્થાન છે, વિરોધ નથી કરતો. "|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બસ ૫.૨૯  - લોસ એંજલિસ}}
હરે કૃષ્ણ જપ કરવા માટે કોણ યોગ્ય છે? તેઓ વ્યાખ્યા આપી રહ્યા છે. તે શું છે? તૃણાદ અપિ સુનીચેન: ઘાસ કરતાં વધુ વિનમ્ર. તમે ઘાસને જાણો છો, દરેક વ્યક્તિ ઘાસને કચડી રહ્યું છે, પરંતુ તે તેનો વિરોધ નથી કરતું - "ઠીક છે." તો તૃણાદ અપિ સુનીચેન: વ્યક્તિએ ઘાસ કરતાં વધુ વિનમ્ર બનવું જોઈએ. તરોર અપિ સહિષ્ણુના.. તરોર એટલે "વૃક્ષો." વૃક્ષો ખૂબ સહિષ્ણુ છે, સહનશીલતાનું ઉદાહરણ છે, હજારો વર્ષોથી એક જ સ્થાન પર ઉભેલા, વિરોધ નથી કરતા."|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯  - લોસ એંજલિસ}}

Latest revision as of 14:17, 3 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
તૃણાદ અપિ સુનીચેન
તરોર અપિ સહિષ્ણુના
(ચૈ.ચ. આદિ ૧૭.૩૧)

હરે કૃષ્ણ જપ કરવા માટે કોણ યોગ્ય છે? તેઓ વ્યાખ્યા આપી રહ્યા છે. તે શું છે? તૃણાદ અપિ સુનીચેન: ઘાસ કરતાં વધુ વિનમ્ર. તમે ઘાસને જાણો છો, દરેક વ્યક્તિ ઘાસને કચડી રહ્યું છે, પરંતુ તે તેનો વિરોધ નથી કરતું - "ઠીક છે." તો તૃણાદ અપિ સુનીચેન: વ્યક્તિએ ઘાસ કરતાં વધુ વિનમ્ર બનવું જોઈએ. તરોર અપિ સહિષ્ણુના.. તરોર એટલે "વૃક્ષો." વૃક્ષો ખૂબ સહિષ્ણુ છે, સહનશીલતાનું ઉદાહરણ છે, હજારો વર્ષોથી એક જ સ્થાન પર ઉભેલા, વિરોધ નથી કરતા."

681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ