GU/681108c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681108b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681108b|GU/681109 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681109}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_03.mp3</mp3player>| | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681108BS-LOS_ANGELES_ND_03.mp3</mp3player>| | ||
: | :તૃણાદ અપિ સુનીચેન | ||
: | :તરોર અપિ સહિષ્ણુના | ||
:([[Vanisource:CC Adi 17.31| | :([[Vanisource:CC Adi 17.31|ચૈ.ચ. આદિ ૧૭.૩૧]]) | ||
હરે કૃષ્ણ | હરે કૃષ્ણ જપ કરવા માટે કોણ યોગ્ય છે? તેઓ વ્યાખ્યા આપી રહ્યા છે. તે શું છે? તૃણાદ અપિ સુનીચેન: ઘાસ કરતાં વધુ વિનમ્ર. તમે ઘાસને જાણો છો, દરેક વ્યક્તિ ઘાસને કચડી રહ્યું છે, પરંતુ તે તેનો વિરોધ નથી કરતું - "ઠીક છે." તો તૃણાદ અપિ સુનીચેન: વ્યક્તિએ ઘાસ કરતાં વધુ વિનમ્ર બનવું જોઈએ. તરોર અપિ સહિષ્ણુના.. તરોર એટલે "વૃક્ષો." વૃક્ષો ખૂબ સહિષ્ણુ છે, સહનશીલતાનું ઉદાહરણ છે, હજારો વર્ષોથી એક જ સ્થાન પર ઉભેલા, વિરોધ નથી કરતા."|Vanisource:681108 - Lecture BS 5.29 - Los Angeles|681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ}} |
Latest revision as of 14:17, 3 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
હરે કૃષ્ણ જપ કરવા માટે કોણ યોગ્ય છે? તેઓ વ્યાખ્યા આપી રહ્યા છે. તે શું છે? તૃણાદ અપિ સુનીચેન: ઘાસ કરતાં વધુ વિનમ્ર. તમે ઘાસને જાણો છો, દરેક વ્યક્તિ ઘાસને કચડી રહ્યું છે, પરંતુ તે તેનો વિરોધ નથી કરતું - "ઠીક છે." તો તૃણાદ અપિ સુનીચેન: વ્યક્તિએ ઘાસ કરતાં વધુ વિનમ્ર બનવું જોઈએ. તરોર અપિ સહિષ્ણુના.. તરોર એટલે "વૃક્ષો." વૃક્ષો ખૂબ સહિષ્ણુ છે, સહનશીલતાનું ઉદાહરણ છે, હજારો વર્ષોથી એક જ સ્થાન પર ઉભેલા, વિરોધ નથી કરતા." |
681108 - ભાષણ બ્ર.સં. ૫.૨૯ - લોસ એંજલિસ |