GU/681115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681115LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ ચેતના મુક્તિ પછીનું એક મંચ છે. બ્રહ્મા-ભૂતહ. બ્રહ્મા-ભૂતહ એટલે "હવે હું બધી ભૌતિક ચિંતાઓથી મુક્ત છું." તેને બ્રહ્મ-ભૂતહ મંચ કહે છે. જેવું કે જેણે એક સાથે વર્ષો સુધી જેલની જીંદગી ભોગવી છે, અને જો તેને સ્વતંત્રતા આપવામાં આવે છે, "હવે તમે મુક્ત છો", તો તેને કેટલો આનંદ થશે: "ઓહ, હવે હું મુક્ત છું." તમે જુઓ છો?તેથી તે બ્રહ્મ-ભૂતહ તબક્કો છે. પ્રસન્નત્મી, આનંદકારક, તરત જ. અને આનંદનો સ્વભાવ શું છે? ના સોચતી મોટી ખોટમાં પણ કોઈ શોક નથી. અને મોટો નફો, ત્યાં કોઈ આનંદ નથી, અથવા ત્યાં કોઈ તલસાટ નથી. તેને બ્રહ્મ-ભૂતહ તબક્કો કહે છે. "|Vanisource:681115 - Lecture - Los Angeles|681115 - ભાષણ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681114 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681114|GU/681118 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681118}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681115LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"કૃષ્ણ ભાવનામૃત મુક્તિ પછીનું મંચ છે. બ્રહ્મ-ભૂત:. બ્રહ્મ-ભૂત: મતલબ "હવે હું બધી ભૌતિક ચિંતાઓથી મુક્ત છું." તેને બ્રહ્મ-ભૂત: મંચ કહે છે. જેમ કે જે વ્યક્તિએ વર્ષો સુધી જેલમાં કાઢયા છે, જો તેને સ્વતંત્રતા આપવામાં આવે, "હવે તમે મુક્ત છો", તો તેને કેટલો આનંદ થશે: "ઓહ, હવે હું મુક્ત છું." તમે જોયું? તો તે બ્રહ્મ-ભૂત: નું મંચ છે. પ્રસન્નાત્મા, પ્રસન્ન, તરત જ. અને આનંદનો સ્વભાવ શું છે? ન શોચતી. મોટા નુકસાનમાં પણ, કોઈ શોક નથી. અને મોટા નફામાં પણ, કોઈ આનંદ નથી, અથવા કોઈ તૃષ્ણા નથી. તેને બ્રહ્મ-ભૂત: મંચ કહેવાય છે."|Vanisource:681115 - Lecture - Los Angeles|681115 - ભાષણ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:54, 5 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભાવનામૃત મુક્તિ પછીનું મંચ છે. બ્રહ્મ-ભૂત:. બ્રહ્મ-ભૂત: મતલબ "હવે હું બધી ભૌતિક ચિંતાઓથી મુક્ત છું." તેને બ્રહ્મ-ભૂત: મંચ કહે છે. જેમ કે જે વ્યક્તિએ વર્ષો સુધી જેલમાં કાઢયા છે, જો તેને સ્વતંત્રતા આપવામાં આવે, "હવે તમે મુક્ત છો", તો તેને કેટલો આનંદ થશે: "ઓહ, હવે હું મુક્ત છું." તમે જોયું? તો તે બ્રહ્મ-ભૂત: નું મંચ છે. પ્રસન્નાત્મા, પ્રસન્ન, તરત જ. અને આનંદનો સ્વભાવ શું છે? ન શોચતી. મોટા નુકસાનમાં પણ, કોઈ શોક નથી. અને મોટા નફામાં પણ, કોઈ આનંદ નથી, અથવા કોઈ તૃષ્ણા નથી. તેને બ્રહ્મ-ભૂત: મંચ કહેવાય છે."
681115 - ભાષણ - લોસ એંજલિસ