GU/681220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681220BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. કેટલીકવાર એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક જીવનનો અર્થ સક્રિય જીવનમાંથી નિવૃત્તિ લેવાનો છે. તે સામાન્ય છાપ છે. લોકો માને છે કે આધ્યાત્મિક | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681219e ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681219e|GU/681221 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681221}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681220BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. કેટલીકવાર એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક જીવનનો અર્થ સક્રિય જીવનમાંથી નિવૃત્તિ લેવાનો છે. તે સામાન્ય છાપ છે. લોકો માને છે કે આધ્યાત્મિક જ્ઞાનની કેળવણી અથવા આત્મ-સાક્ષાત્કાર માટે તેમણે હિમાલયની ગુફાઓ અથવા અમુક એકાંતના સ્થળે જવું જોઈએ. તેની પણ ભલામણ છે. પરંતુ તે પ્રકારની ભલામણ તે વ્યક્તિઓ માટે છે કે જે પોતાને કૃષ્ણ ભાવનામૃતની પ્રવૃત્તિઓમાં સંલગ્ન રાખવામાં અસમર્થ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને શિક્ષણ આપી રહ્યા છે કે કેવી રીતે વ્યક્તિ તેની સ્થિતિમાં રહી શકે. તે ગમે તે હોય, છતાં તે કૃષ્ણ પૂર્ણ રીતે ભાવનાભાવિત બની શકે છે."|Vanisource:681220 - Lecture BG 03.01-5 - Los Angeles|681220 - ભાષણ ભ.ગી. ૦૩.૦૧-૫ - લોસ એંજલિસ}} |
Latest revision as of 10:13, 6 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આ ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. કેટલીકવાર એવું માનવામાં આવે છે કે આધ્યાત્મિક જીવનનો અર્થ સક્રિય જીવનમાંથી નિવૃત્તિ લેવાનો છે. તે સામાન્ય છાપ છે. લોકો માને છે કે આધ્યાત્મિક જ્ઞાનની કેળવણી અથવા આત્મ-સાક્ષાત્કાર માટે તેમણે હિમાલયની ગુફાઓ અથવા અમુક એકાંતના સ્થળે જવું જોઈએ. તેની પણ ભલામણ છે. પરંતુ તે પ્રકારની ભલામણ તે વ્યક્તિઓ માટે છે કે જે પોતાને કૃષ્ણ ભાવનામૃતની પ્રવૃત્તિઓમાં સંલગ્ન રાખવામાં અસમર્થ છે. ભગવાન કૃષ્ણ અર્જુનને શિક્ષણ આપી રહ્યા છે કે કેવી રીતે વ્યક્તિ તેની સ્થિતિમાં રહી શકે. તે ગમે તે હોય, છતાં તે કૃષ્ણ પૂર્ણ રીતે ભાવનાભાવિત બની શકે છે." |
681220 - ભાષણ ભ.ગી. ૦૩.૦૧-૫ - લોસ એંજલિસ |