GU/681223c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮ Categor...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681223SP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આખી ભૌતિક સંસ્કૃતિ જીવનના સખત સંઘર્ષની એક પ્રક્રિયા છે, જેનો | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681223b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681223b|GU/681223d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681223d}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681223SP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આખી ભૌતિક સંસ્કૃતિ જીવનના સખત સંઘર્ષની એક પ્રક્રિયા છે, જેનો અંત જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગમાં થાય છે. માનવ સમાજ જીવનની આ કાયમી સમસ્યાઓ વિરુદ્ધ વિવિધ રીતે નિરર્થકપણે સંઘર્ષ કરી રહ્યો છે. તેમાંથી કેટલાક ભૌતિક પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાંથી કેટલાક અંશત: આધ્યાત્મિક પ્રયત્નો કરી રહ્યા છે. ભૌતિકવાદીઓ વૈજ્ઞાનિક જ્ઞાન, શિક્ષણ, તત્વજ્ઞાન, નૈતિકતા, નીતિશાસ્ત્ર, કાવ્યાત્મક વિચારો, વગેરેની પ્રાપ્તિ દ્વારા સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આધ્યાત્મવાદીઓ આત્મામાંથી પદાર્થને સમજવાની વિવિધ પદ્ધતિઓથી સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેમાંથી કેટલાક યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવા માટે રહસ્યમય યોગીઓ તરીકે પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તે બધાએ તે ચોક્કસપણે જાણવું જ જોઇએ કે આ કલિયુગમાં, અથવા ઝઘડા અને વિવાદના યુગમાં, કૃષ્ણ ભાવનામૃતની વિધિનો સ્વીકાર કર્યા વગર સફળતાની કોઈ સંભાવના નથી."|Vanisource:681223 - Lecture Recorded to Members of ISKCON London - Los Angeles|ઇસ્કોન લંડનના સભ્યોને આપેલા ભાષણનું રેકોર્ડિંગ - લોસ એંજલિસ}} |
Latest revision as of 05:54, 7 May 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"આખી ભૌતિક સંસ્કૃતિ જીવનના સખત સંઘર્ષની એક પ્રક્રિયા છે, જેનો અંત જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગમાં થાય છે. માનવ સમાજ જીવનની આ કાયમી સમસ્યાઓ વિરુદ્ધ વિવિધ રીતે નિરર્થકપણે સંઘર્ષ કરી રહ્યો છે. તેમાંથી કેટલાક ભૌતિક પ્રયત્નો કરી રહ્યા છે અને તેમાંથી કેટલાક અંશત: આધ્યાત્મિક પ્રયત્નો કરી રહ્યા છે. ભૌતિકવાદીઓ વૈજ્ઞાનિક જ્ઞાન, શિક્ષણ, તત્વજ્ઞાન, નૈતિકતા, નીતિશાસ્ત્ર, કાવ્યાત્મક વિચારો, વગેરેની પ્રાપ્તિ દ્વારા સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને આધ્યાત્મવાદીઓ આત્મામાંથી પદાર્થને સમજવાની વિવિધ પદ્ધતિઓથી સમસ્યાઓનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને તેમાંથી કેટલાક યોગ્ય નિષ્કર્ષ પર પહોંચવા માટે રહસ્યમય યોગીઓ તરીકે પ્રયાસ કરી રહ્યાં છે. પરંતુ તે બધાએ તે ચોક્કસપણે જાણવું જ જોઇએ કે આ કલિયુગમાં, અથવા ઝઘડા અને વિવાદના યુગમાં, કૃષ્ણ ભાવનામૃતની વિધિનો સ્વીકાર કર્યા વગર સફળતાની કોઈ સંભાવના નથી." |
ઇસ્કોન લંડનના સભ્યોને આપેલા ભાષણનું રેકોર્ડિંગ - લોસ એંજલિસ |