GU/681225 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681225PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|“ તેથી રાજા કુલશેખર કહે છે કે “  હું મારી દુનિયા ઊંવહી-ચતી થઈ જાય ત્યાં સુધી રાહ ન જોઈ શકું. હવે મારૂ ચિત સ્વસ્થ છે. મને આપના ચરણ કમળમાં વહેલી તકે આવવા દો”. આનો અર્થ એવો થાય છે કે તે પ્રાર્થના કરી રહ્યો છે મને મારી જીવનની એક સ્વસ્થ ચિત સ્થિતિમાં મૃત્યુ પામવા દો, જેથી હું તમારા ચરણકમળ વિષે ચિંતન શકું. બીજા શબ્દોમાં કહીએ તો, તે આપણને એક ઉપદેશ આપે છે કે જો આપણે આપણું મન સ્વસ્થ હોય ત્યારે જો શ્રી કૃષ્ણના ચરણકમળમાં ન પરોવીએ તો મૃત્યુ સમયે ચિતને ભગવાનમાં  પરોવવું કેવી રીતે શક્ય બને? |Vanisource:681225 - Lecture Purport to Prayers by King Kulasekhara - Los Angeles|વક્તવ્ય-રાજા કુલક્ષેત્રની પ્રાર્થનાનો હેતુ  - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681223d ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681223d|GU/681225b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681225b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681225PU-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો રાજા કુલશેખર કહે છે કે "હું મારી દુનિયા ઉંધી-ચત્તી થઈ જાય ત્યાં સુધી રાહ ન જોઈ શકું. અત્યારે મારૂ મન સ્વસ્થ છે. મને આપના ચરણ કમળમાં તરત જ આવવા દો." આનો અર્થ તેઓ પ્રાર્થના કરી રહ્યો છે "મને મારા જીવનની એક સ્વસ્થ-ચિત અવસ્થામાં મૃત્યુ પામવા દો, જેથી હું તમારા ચરણકમળનું ચિંતન કરી શકું." બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ આપણને ઉપદેશ આપે છે કે જ્યારે આપણે આપણું મન સ્વસ્થ હોય ત્યારે જો શ્રી કૃષ્ણના ચરણકમળમાં તેને ન પરોવીએ તો મૃત્યુ સમયે તેમનું સ્મરણ કરવું કેવી રીતે શક્ય હશે?"|Vanisource:681225 - Lecture Purport to Prayers by King Kulasekhara - Los Angeles|ભાષણ - રાજા કુલશેખરની પ્રાર્થનાનો તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 06:10, 7 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો રાજા કુલશેખર કહે છે કે "હું મારી દુનિયા ઉંધી-ચત્તી થઈ જાય ત્યાં સુધી રાહ ન જોઈ શકું. અત્યારે મારૂ મન સ્વસ્થ છે. મને આપના ચરણ કમળમાં તરત જ આવવા દો." આનો અર્થ તેઓ પ્રાર્થના કરી રહ્યો છે "મને મારા જીવનની એક સ્વસ્થ-ચિત અવસ્થામાં મૃત્યુ પામવા દો, જેથી હું તમારા ચરણકમળનું ચિંતન કરી શકું." બીજા શબ્દોમાં કહીએ તો, તેઓ આપણને ઉપદેશ આપે છે કે જ્યારે આપણે આપણું મન સ્વસ્થ હોય ત્યારે જો શ્રી કૃષ્ણના ચરણકમળમાં તેને ન પરોવીએ તો મૃત્યુ સમયે તેમનું સ્મરણ કરવું કેવી રીતે શક્ય હશે?"
ભાષણ - રાજા કુલશેખરની પ્રાર્થનાનો તાત્પર્ય - લોસ એંજલિસ