GU/681227 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 23:07, 8 May 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ યુગમાં બધા દેવી-દેવતાઓને વિવિધ રીતે પ્રસન્ન રાખવા મુશ્કેલ છે. લોકો ખૂબ જ પરેશાન છે. સૌથી શ્રેષ્ઠ વસ્તુ છે પરમ ભગવાનને સંતુષ્ટ કરવા. અને તે સરળ વિધિ શું છે? બસ હરે કૃષ્ણનો જપ કરો. કારણ કે આ યુગમાં આપણે એટલા બધા પતિત છીએ કે ફક્ત ભગવાનની મહિમાનું ગુણગાન કરવું તે બધા પ્રકારના યજ્ઞ જેટલું જ મહત્વ ધરાવે છે. શ્રીમદ ભાગવતમાં તે જણાવેલું છે. યજ્ઞૈ સંકીર્તન-પ્રાયૈર યજન્તિ હી સુમેધસ: (શ્રી.ભા. ૧૧.૫.૩૨)."
681227 - ભાષણ ભ.ગી ૦૩.૧૧-૧૯ - લોસ એંજલિસ