GU/681228 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681228IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આમ કૃષ્ણ કહે છે કે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કૃષ્ણમય લોકો છીએ. કૃષ્ણ જે કઈ કહે છે તેને આપણે પૂર્ણ સત્ય તરીકે સ્વીકારીએ છીએ. આમ કૃષ્ણ કહે છે કે જો તમે સૌથી ઊંચા ગ્રહ, જેને બ્રહ્મલોક કહેવાય છે, તેની પર પહોંચવા પ્રયત્ન કરશો તો ત્યાં વેદિક શાસ્ત્ર પ્રમાણે ઘણી બધી ગ્રહકીય વ્યવસ્થાઓ છે. હાલ જે ગ્રહમાં આપણે રહીએ છીએ તેને ભૂર-લોક કહેવાય છે. આ ગ્રહ વ્યવસ્થા ઉપર ભૂવર-લોક છે અને આ ગ્રહ ઉપર સ્વર્ગલોક છે. ચંદ્ર સ્વર્ગલોક ગ્રહ વ્યવાસ્થામાં આવે છે. સ્વર્ગલોક ઉપર જનલોક છે. તેની ઉપર મહાલોક છે, જેની ઉપર સત્યલોક છે.."|Vanisource:681228 - Lecture Initiation - Los Angeles|681228 - વ્યાખ્યાન આરંભ  - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681227b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681227b|GU/681228b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681228b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681228IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ કહે છે કે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ છીએ. કૃષ્ણ જે કઈ કહે છે તેને આપણે પૂર્ણ સત્ય તરીકે સ્વીકારીએ છીએ. તેથી, કૃષ્ણ કહે છે કે જો તમે સૌથી ઊંચા ગ્રહ, જેને બ્રહ્મલોક કહેવાય છે, તેના પર પહોંચવા પ્રયત્ન કરો. વૈદિક શાસ્ત્ર પ્રમાણે ઘણા બધા ગ્રહો છે. હાલ જે ગ્રહમાં આપણે રહીએ છીએ તેને ભૂર-લોક કહેવાય છે. આ ગ્રહ ઉપર ભૂવર-લોક છે. તેની ઉપર સ્વર્ગલોક છે. ચંદ્ર સ્વર્ગલોક ગ્રહમાં આવે છે. સ્વર્ગલોકની ઉપર જનલોક છે. તેની ઉપર મહરલોક છે, જેની ઉપર સત્યલોક છે."|Vanisource:681228 - Lecture Initiation - Los Angeles|681228 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}}

Latest revision as of 06:57, 16 May 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ કહે છે કે આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણે કૃષ્ણ ભાવનાભાવિત વ્યક્તિઓ છીએ. કૃષ્ણ જે કઈ કહે છે તેને આપણે પૂર્ણ સત્ય તરીકે સ્વીકારીએ છીએ. તેથી, કૃષ્ણ કહે છે કે જો તમે સૌથી ઊંચા ગ્રહ, જેને બ્રહ્મલોક કહેવાય છે, તેના પર પહોંચવા પ્રયત્ન કરો. વૈદિક શાસ્ત્ર પ્રમાણે ઘણા બધા ગ્રહો છે. હાલ જે ગ્રહમાં આપણે રહીએ છીએ તેને ભૂર-લોક કહેવાય છે. આ ગ્રહ ઉપર ભૂવર-લોક છે. તેની ઉપર સ્વર્ગલોક છે. આ ચંદ્ર સ્વર્ગલોક ગ્રહમાં આવે છે. સ્વર્ગલોકની ઉપર જનલોક છે. તેની ઉપર મહરલોક છે, જેની ઉપર સત્યલોક છે."
681228 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ