GU/681230c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૮‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681230BG-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|"હરિદસા ઠાકુર જેમ. હરિદાસ ઠાકુર હંમેશાં એકાંત સ્થળે જપ કરતા હતા. હવે, જો કોઈ, જેમ કે ઉચ્ચ હોદ્દા પર પહોંચ્યા વિના, અનુકરણ કરે છે, "ઓહ, હરિદાસ ઠાકુર જાપ કરે છે. મને એકાંતમાં બેસીને જાપ કરવા દો," તે એમ કરી શકશે નહીં. તે શક્ય નથી. તે ખાલી અનુકરણ કરશે અને તે બધી બકવાસ કરશે. તેથી દરેક વ્યક્તિએ તેમના પોતાના કાર્યમાં રોકાયેલું હોવું જોઈએ, અને તેના કાર્યના ફળ દ્વારા, તેણે કૃષ્ણ સેવા કરવી જોઈએ. આપણે હરિદાસ ઠાકુરનું અનુકરણ કરી શકતા નથી. તે એક અલગ સ્થિતિ છે.જો કોઈને તે પદ પર ઉન્નત કરવામાં આવે છે, તો તે એક અલગ વસ્તુ છે, પરંતુ સામાન્ય રીતે, તે સામાન્ય વ્યક્તિ માટે નથી. તેથી દરેક વ્યક્તિએ તેની વ્યાવસાયિક ફરજ બજાવવી જોઈએ અને તેના કાર્ય દ્વારા ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ ."|Vanisource:681230 - Lecture BG 03.18-30 - Los Angeles| ભાષણ ભ.ગી.૧૮-૩૦ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/681230b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681230b|GU/681230d વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|681230d}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/681230BG-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|"જેમ કે હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર હંમેશાં એકાંત સ્થળે જપ કરતા હતા. હવે, જો કોઈ, આટલા ઉચ્ચ સ્તર પર પહોંચ્યા વગર, અનુકરણ કરે, "ઓહ, હરિદાસ ઠાકુરે જપ કર્યો હતો. ચાલ હું પણ એકાંતમાં બેસીને જપ કરું," તે એમ કરી શકશે નહીં. તે શક્ય નથી. તે ફક્ત અનુકરણ કરશે અને બધો બકવાસ કરશે. તેથી દરેક વ્યક્તિએ તેના પોતાના કાર્યમાં સંલગ્ન રહેવું જોઈએ, અને તેના કાર્યના ફળ દ્વારા, તેણે કૃષ્ણની સેવા કરવી જોઈએ. આપણે હરિદાસ ઠાકુરનું અનુકરણ કરી શકીએ. તે એક અલગ પદ છે. જો કોઈ વ્યક્તિ તે પદ પર ઉન્નત થાય છે, તો તે એક અલગ વસ્તુ છે, પરંતુ સામાન્ય રીતે, તે સામાન્ય વ્યક્તિ માટે નથી. તેથી દરેક વ્યક્તિએ તેની વ્યાવસાયિક ફરજ બજાવવી જોઈએ અને તેના કાર્ય દ્વારા ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ."|Vanisource:681230 - Lecture BG 03.18-30 - Los Angeles| ભાષણ ભ.ગી. ૦૩.૧૮-૩૦ - લોસ એંજલિસ}}

Latest revision as of 06:16, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે હરિદાસ ઠાકુર. હરિદાસ ઠાકુર હંમેશાં એકાંત સ્થળે જપ કરતા હતા. હવે, જો કોઈ, આટલા ઉચ્ચ સ્તર પર પહોંચ્યા વગર, અનુકરણ કરે, "ઓહ, હરિદાસ ઠાકુરે જપ કર્યો હતો. ચાલ હું પણ એકાંતમાં બેસીને જપ કરું," તે એમ કરી શકશે નહીં. તે શક્ય નથી. તે ફક્ત અનુકરણ કરશે અને બધો બકવાસ કરશે. તેથી દરેક વ્યક્તિએ તેના પોતાના કાર્યમાં સંલગ્ન રહેવું જોઈએ, અને તેના કાર્યના ફળ દ્વારા, તેણે કૃષ્ણની સેવા કરવી જોઈએ. આપણે હરિદાસ ઠાકુરનું અનુકરણ ન કરી શકીએ. તે એક અલગ પદ છે. જો કોઈ વ્યક્તિ તે પદ પર ઉન્નત થાય છે, તો તે એક અલગ વસ્તુ છે, પરંતુ સામાન્ય રીતે, તે સામાન્ય વ્યક્તિ માટે નથી. તેથી દરેક વ્યક્તિએ તેની વ્યાવસાયિક ફરજ બજાવવી જોઈએ અને તેના કાર્ય દ્વારા ભગવાનની સેવા કરવાનો પ્રયાસ કરવો જોઈએ."
ભાષણ ભ.ગી. ૦૩.૧૮-૩૦ - લોસ એંજલિસ