GU/690103 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690103BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" ભક્તનો અર્થ છે કે તેને ભગવાન સાથેના પોતાના નિશ્ચિત સબંધ વિશેની ખાતરી છે. અને તે સંબંધ શું છે? તે સંબંધનો આધાર પ્રેમ છે. ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, અને ભગવાન ભક્તને પ્રેમ કરે છે. આ એકમાત્ર સંબંધ છે. તે બધુજ છે. ભગવાન ભક્તની પાછળ હોય છે અને ભક્ત ભગવાનની પાછળ હોય છે. આ સબંધ છે. તો કોઈક એકે તો સબંધ ને સ્થાપિત કરવો પડશે. જેમકે અર્જુનનો કૃષ્ણ સાથેનો સબંધ એક મિત્રતાનો છે, એવીજ રીતે તમે પણ ભગવાન સાથે પ્રેમનો સબંધ જોડી શકો છો. તમે ભગવાનનાં મુખ્ય સેવક તરીકે સબંધ બનાવી શકો છો. તમે એક પિતા કે પુત્રની જેમ પણ સબંધ સ્થાપી શકો છો. સબંધો તો ઘણાંબધાં હોય છે. આંપણને આ ભૌતિક જગતમાં સબંધ મળ્યો હોવાથી, ભગવાન સાથેનાં એ પાંચ સંબંધોનું આ ફક્ત દુષિત પ્રતિબિંબ છે પણ આંપણે એ બધું ભુલી ગયાં છીએ. આ કૃષ્ણની ચેતનાનાં હલનચલનથી આંપને તેને ફરીથી જીવંત કરી શકીએ છીએ. આમાં  કાંઈજ નવીનતા નથી.  
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
આ એક પાગલ માણસને સામાન્ય જીવનની સ્થિતિમાં લાવવાની છે. ભગવાનને ભૂલી જવાનો અર્થ એક અસામાન્ય સ્થિતિ છેઅને ભગવાન સાથે સબંધ હોવો એ એક સામાન્ય સ્થિતિ છે."|Vanisource:690103 - Lecture BG 04.01-6 - Los Angeles|690103 - ભાષણ બી જી  04.01-6 - લોસ એંજલિસ}}
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690102 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690102|GU/690104 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690104}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690103BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|" ભક્તનો અર્થ છે કે તે ભગવાન સાથેના તેના સંબંધ વિષે પૂર્ણ રૂપે આશ્વસ્ત છે. અને તે સંબંધ શું છે? તે સંબંધ પ્રેમ પર આધારિત છે. ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, અને ભગવાન ભક્તને પ્રેમ કરે છે. આ એકમાત્ર સંબંધ છે. બસ તેટલું જ. ભગવાન ભક્તની પાછળ હોય છે અને ભક્ત ભગવાનની પાછળ હોય છે. આ સબંધ છે. તો વ્યક્તિએ સબંધને સ્થાપિત કરવો પડે. જેમ અર્જુન કૃષ્ણ સાથે મિત્ર તરીકે સંબંધિત છે, એવી જ રીતે તમે ભગવાન સાથે પ્રેમ દ્વારા સંબંધિત થઈ શકો છો. તમે ભગવાન સાથે સ્વામી અને સેવક તરીકે સંબંધિત થઈ શકો છો. તમે ભગવાન સાથે પિતા અને પુત્ર તરીકે સંબંધિત થઈ શકો છો. ઘણાંબધાં સંબંધો હોય છે. જેમ આપણે આ ભૌતિક જગતમાં ઘણા બધા સંબંધો છે, ભગવાન સાથેનાં એ પાંચ સંબંધોનું આ ફક્ત વિકૃત પ્રતિબિંબ છે. પણ આપણે તે ભૂલી ગયા છીએ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ચેતનાને જીવંત કરવા માટે છે. તે કઈ નવું નથી. આ એક પાગલ માણસને સામાન્ય જીવનની સ્થિતિમાં લાવવા બરાબર છે. ભગવાનને ભૂલી જવાનો અર્થ એક અસામાન્ય સ્થિતિ છે, અને ભગવાન સાથે સબંધ હોવો એ એક સામાન્ય સ્થિતિ છે."|Vanisource:690103 - Lecture BG 04.01-6 - Los Angeles|690103 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧-૦૬ - લોસ એંજલિસ}}

Latest revision as of 13:03, 18 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" ભક્તનો અર્થ છે કે તે ભગવાન સાથેના તેના સંબંધ વિષે પૂર્ણ રૂપે આશ્વસ્ત છે. અને તે સંબંધ શું છે? તે સંબંધ પ્રેમ પર આધારિત છે. ભક્ત ભગવાનને પ્રેમ કરે છે, અને ભગવાન ભક્તને પ્રેમ કરે છે. આ એકમાત્ર સંબંધ છે. બસ તેટલું જ. ભગવાન ભક્તની પાછળ હોય છે અને ભક્ત ભગવાનની પાછળ હોય છે. આ સબંધ છે. તો વ્યક્તિએ આ સબંધને સ્થાપિત કરવો પડે. જેમ અર્જુન કૃષ્ણ સાથે મિત્ર તરીકે સંબંધિત છે, એવી જ રીતે તમે ભગવાન સાથે પ્રેમ દ્વારા સંબંધિત થઈ શકો છો. તમે ભગવાન સાથે સ્વામી અને સેવક તરીકે સંબંધિત થઈ શકો છો. તમે ભગવાન સાથે પિતા અને પુત્ર તરીકે સંબંધિત થઈ શકો છો. ઘણાંબધાં સંબંધો હોય છે. જેમ આપણે આ ભૌતિક જગતમાં ઘણા બધા સંબંધો છે, ભગવાન સાથેનાં એ પાંચ સંબંધોનું આ ફક્ત વિકૃત પ્રતિબિંબ છે. પણ આપણે તે ભૂલી ગયા છીએ. આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન તે ચેતનાને જીવંત કરવા માટે છે. તે કઈ નવું નથી. આ એક પાગલ માણસને સામાન્ય જીવનની સ્થિતિમાં લાવવા બરાબર છે. ભગવાનને ભૂલી જવાનો અર્થ એક અસામાન્ય સ્થિતિ છે, અને ભગવાન સાથે સબંધ હોવો એ એક સામાન્ય સ્થિતિ છે."
690103 - ભાષણ ભ.ગી. ૦૪.૦૧-૦૬ - લોસ એંજલિસ