GU/690216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690216BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેસમ એવાનુંકામપરથં
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
:અહં અજ્ઞાન-જામ તામહઃ
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690215 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690215|GU/690216b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690216b}}
:નાસાયમય  આત્મા-ભાવ-સ્થળો
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690216BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તેષામ એવાનુકમ્પાર્થમ
:અહમ અજ્ઞાન-જમ તમ:
:નાશયામિ આત્મ-ભાવ-સ્થો
:જ્ઞાન-દીપેન ભાસ્વતા
:જ્ઞાન-દીપેન ભાસ્વતા
([[Vanisource:BG 10.11 (1972)|ભ.ગી. ૧૦.૧૧]])
([[Vanisource:BG 10.11 (1972)|ભ.ગી. ૧૦.૧૧]])
'જેઓ હંમેશાં મારી સેવામાં રોકાયેલા હોય છે, ફક્ત તેમને વિશેષ કૃપા બતાવવા માટે, 'તેસમ એવાનુંકામપરથં, અહં અજ્ઞાન-જામ તામહઃ નાસાયમય , 'હું જ્ જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના તમામ પ્રકારના અંધકારને હરાવીશ'. તો કૃષ્ણ તમારી અંદર છે. અને જ્યારે તમે ભક્તિ પ્રક્રિયા દ્વારા કૃષ્ણતાથી નિષ્ઠાપૂર્વક શોધશો, જેમ કે ભગવદ ગીતામાં જણાવ્યું છે, ત્યારે તમે અઢાર અધ્યાયમાં જોશો, ભક્ત્યા મમ અભિજાનાતિ ([[Vanisource:BG 18.55 (1972)|ભ.ગી. ૧૮.૫૫]]): "કોઈ પણ મને આ ભક્તિ પ્રક્રિયા દ્વારા ખાલી સમજી શકે છે."|Vanisource:690216 - Lecture BG 06.13-15 - Los Angeles|690216 - ભાષણ ભ.ગી. ૦૬.૧૩-૧૫ - લોસ એંજલિસ}}
'જેઓ હંમેશાં મારી સેવામાં સંલગ્ન છે, ફક્ત તેમના પર વિશેષ કૃપા કરવા માટે, 'તેષામ એવાનુકમ્પાર્થમ, અહમ અજ્ઞાન-જમ તમ: નાશયામિ, 'હું જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના તમામ પ્રકારના અંધકારને દૂર કરું છું'. તો કૃષ્ણ તમારી અંદર રહેલા છે. અને જ્યારે તમે ભક્તિ સેવા દ્વારા કૃષ્ણને નિષ્ઠાપૂર્વક શોધો છો, જેમ કે ભગવદ ગીતામાં જણાવેલું છે, તમને અઢારમાં અધ્યાયમાં મળશે, ભક્ત્યા મામ અભિજાનાતિ ([[Vanisource:BG 18.55 (1972)|ભ.ગી. ૧૮.૫૫]]): "વ્યક્તિ મને ફક્ત આ ભક્તિ સેવા દ્વારા સમજી શકે છે."|Vanisource:690216 - Lecture BG 06.13-15 - Los Angeles|690216 - ભાષણ ભ.ગી. ૦૬.૧૩-૧૫ - લોસ એંજલિસ}}

Latest revision as of 06:15, 15 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તેષામ એવાનુકમ્પાર્થમ
અહમ અજ્ઞાન-જમ તમ:
નાશયામિ આત્મ-ભાવ-સ્થો
જ્ઞાન-દીપેન ભાસ્વતા

(ભ.ગી. ૧૦.૧૧) 'જેઓ હંમેશાં મારી સેવામાં સંલગ્ન છે, ફક્ત તેમના પર વિશેષ કૃપા કરવા માટે, 'તેષામ એવાનુકમ્પાર્થમ, અહમ અજ્ઞાન-જમ તમ: નાશયામિ, 'હું જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનના તમામ પ્રકારના અંધકારને દૂર કરું છું'. તો કૃષ્ણ તમારી અંદર રહેલા છે. અને જ્યારે તમે ભક્તિ સેવા દ્વારા કૃષ્ણને નિષ્ઠાપૂર્વક શોધો છો, જેમ કે ભગવદ ગીતામાં જણાવેલું છે, તમને અઢારમાં અધ્યાયમાં મળશે, ભક્ત્યા મામ અભિજાનાતિ (ભ.ગી. ૧૮.૫૫): "વ્યક્તિ મને ફક્ત આ ભક્તિ સેવા દ્વારા જ સમજી શકે છે."

690216 - ભાષણ ભ.ગી. ૦૬.૧૩-૧૫ - લોસ એંજલિસ