GU/690314 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690314LE-HAWAII_ND_01.mp3</mp3player>|"તેથી આધ્યાત્મિક વિશ્વ ભૌતિક વિશ્વથી ભિન્ન છે. આધ્યાત્મિક રૂપે તે અલગ છે. તેથી આધ્યાત્મિક રીતે હવે આપણે સમજી શકતા નથી, કારણ કે આપણે પદાર્થમાં સમાઈ ગયા છીએ. પરંતુ આપણે વિશ્વસનીય સ્ત્રોતોથી, અધિકૃત સ્રોતોથી સમજીએ છીએ કે કૃષ્ણ સર્વત્ર છે, તેમ છતાં તે દૂર છે. તેમના ઘર માં ખૂબ જ, આ ભૌતિક વિશ્વથી આગળ. તેથી મેં હમણાં જ ભૌતિક વિશ્વને સમજાવ્યું, અમે મર્યાદા સુધી પહોંચી શકતા નથી, અને આધ્યાત્મિક વિશ્વમાં જવાનું શું બોલવું જે આકાશથી ઘણી દૂર છે. પરંતુ ભૌતિકરૂપે તે અસંભવ છે, આધ્યાત્મિક રૂપે તે શક્ય છે. આધ્યાત્મિક રીતે તે શક્ય છે. તેથી કૃષ્ણ ચેતના ચળવળ એક આધ્યાત્મિક ચળવળ છે; તે ભૌતિક હિલચાલ નથી."|Vanisource:690314 - Lecture - Hawaii|690314 - ભાષણ - હવાઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690311 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690311|GU/690314b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690314b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690314LE-HAWAII_ND_01.mp3</mp3player>|"તો આધ્યાત્મિક જગત ભૌતિક જગતથી ભિન્ન છે. આધ્યાત્મિક રૂપે તે અલગ છે. તો આધ્યાત્મિક રીતે અત્યારે આપણે સમજી શકતા નથી, કારણ કે આપણે પદાર્થમાં લીન છીએ. પરંતુ આપણે વિશ્વસનીય સ્ત્રોતોથી, અધિકૃત સ્રોતોથી સમજીએ છીએ કે કૃષ્ણ સર્વત્ર છે, જોકે તેઓ તેમના ધામમાં ખૂબ જ, ખૂબ જ દૂર છે, આ ભૌતિક જગતથી પરે. તો મેં હમણાં જ ભૌતિક જગતને સમજાવ્યું, આપણે સીમા સુધી પહોંચી શકતા નથી, અને આધ્યાત્મિક જગતમાં જવા વિષે તો વાત જ શું કરવી જે આકાશથી પરે છે. પરંતુ જો કે તે ભૌતિકરૂપે અસંભવ છે, આધ્યાત્મિક રૂપે તે શક્ય છે. આધ્યાત્મિક રીતે તે શક્ય છે. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક આધ્યાત્મિક આંદોલન છે; તે ભૌતિક આંદોલન નથી."|Vanisource:690314 - Lecture - Hawaii|690314 - ભાષણ - હવાઈ‎}}

Latest revision as of 14:10, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આધ્યાત્મિક જગત ભૌતિક જગતથી ભિન્ન છે. આધ્યાત્મિક રૂપે તે અલગ છે. તો આધ્યાત્મિક રીતે અત્યારે આપણે સમજી શકતા નથી, કારણ કે આપણે પદાર્થમાં લીન છીએ. પરંતુ આપણે વિશ્વસનીય સ્ત્રોતોથી, અધિકૃત સ્રોતોથી સમજીએ છીએ કે કૃષ્ણ સર્વત્ર છે, જોકે તેઓ તેમના ધામમાં ખૂબ જ, ખૂબ જ દૂર છે, આ ભૌતિક જગતથી પરે. તો મેં હમણાં જ ભૌતિક જગતને સમજાવ્યું, આપણે સીમા સુધી પહોંચી શકતા નથી, અને આધ્યાત્મિક જગતમાં જવા વિષે તો વાત જ શું કરવી જે આ આકાશથી પરે છે. પરંતુ જો કે તે ભૌતિકરૂપે અસંભવ છે, આધ્યાત્મિક રૂપે તે શક્ય છે. આધ્યાત્મિક રીતે તે શક્ય છે. તો કૃષ્ણ ભાવનામૃત આંદોલન એક આધ્યાત્મિક આંદોલન છે; તે ભૌતિક આંદોલન નથી."
690314 - ભાષણ - હવાઈ‎