GU/690319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - હવાઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690319SB-HAWAII_ND_01.mp3</mp3player>|"કોઈએ કોઈ સંદેહ વિના ભગવાનની સેવામાં તે કેવું અનુભવે છે, અથવા રોજગાર મેળવે છે તે વ્યક્ત કરવું જોઈએ. અને કૃષ્ણ સભાન બનતાંની સાથે જ તે કાવ્યાત્મક પણ બને છે. તે બીજી લાયકાત છે. વૈષ્ણવ, ભક્ત, વિકસે છે કૃષ્ણની સેવા દ્વારા, છઠ્ઠા છ પ્રકારની લાયકાત. તેમાંથી એક લાયકાત એ છે કે તે કાવ્યાત્મક બને છે. તો, મૈં અમાસા સર્વ પ્રતાત્નેના (શ્રીધારા સ્વામી ભાષ્ય). તેથી આપણે ખાલી… જો આપણે ફક્ત સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કૃ મહાન કેવી રીતે છે, ભગવાન કેવી રીતે મહાન છે, તે પૂરતી સેવા છે. "|Vanisource:690319 - Lecture SB 07.09.08-11 - Hawaii|690319 - ભાષણ શ્રી ૦૭.૦૯.૦૮-૧૧ - હવાઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690314b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690314b|GU/690319b ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે|690319b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690319SB-HAWAII_ND_01.mp3</mp3player>|"વ્યક્તિએ કોઈ પણ સંદેહ વિના, ભગવાનની સેવામાં સંલગ્ન રહીને તે કેવું અનુભવે છે, તે વ્યક્ત કરવું જોઈએ. અને જેવો વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બને છે, તે કવિ પણ બને છે. તે બીજી યોગ્યતા છે. એક વૈષ્ણવ, એક ભક્ત, છવ્વીસ પ્રકારની યોગ્યતાઓ વિકસિત કરે છે, ફક્ત કૃષ્ણની સેવા કરીને. તેમાંથી એક યોગ્યતા છે કે તે કવિ બને છે. તો, મૈમ અંશ સર્વ પ્રતત્નેન (શ્રીધર સ્વામી ભાષ્ય). તો આપણે ફક્ત... જો આપણે ફક્ત તે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કૃષ્ણ કેટલા મહાન છે, ભગવાન કેટલા મહાન છે, તે પૂરતી સેવા છે."|Vanisource:690319 - Lecture SB 07.09.08-11 - Hawaii|690319 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮-૧૧ - હવાઈ‎}}

Latest revision as of 14:24, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વ્યક્તિએ કોઈ પણ સંદેહ વિના, ભગવાનની સેવામાં સંલગ્ન રહીને તે કેવું અનુભવે છે, તે વ્યક્ત કરવું જોઈએ. અને જેવો વ્યક્તિ કૃષ્ણ ભાવનાભાવિત બને છે, તે કવિ પણ બને છે. તે બીજી યોગ્યતા છે. એક વૈષ્ણવ, એક ભક્ત, છવ્વીસ પ્રકારની યોગ્યતાઓ વિકસિત કરે છે, ફક્ત કૃષ્ણની સેવા કરીને. તેમાંથી એક યોગ્યતા છે કે તે કવિ બને છે. તો, મૈમ અંશ સર્વ પ્રતત્નેન (શ્રીધર સ્વામી ભાષ્ય). તો આપણે ફક્ત... જો આપણે ફક્ત તે સમજાવવાનો પ્રયત્ન કરીએ કે કૃષ્ણ કેટલા મહાન છે, ભગવાન કેટલા મહાન છે, તે પૂરતી સેવા છે."
690319 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮-૧૧ - હવાઈ‎