GU/690410 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 1: Line 1:
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૭]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
[[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690410SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આજે હું અમેરિકન કે ભારતીય છું, કાલે અથવા બીજો જન્મ, હું જાણતો નથી મારી સાથે શું થવાનું છે. પણ આ શરીર સારા માટે સમાપ્ત થઈ જશે. મને આ શરીર ક્યારેય નહીં મળે. મને બીજું શરીર મળશે. હોઈ શકે એક દેવતાનું શરીર અથવા એક વૃક્ષનું શરીર અથવા એક છોડનું શરીર અથવા પ્રાણીનું શરીર - મારે બીજું શરીર હશે જ. તો જીવ આ રીતે ભ્રમણ કરી રહ્યો છે, વાસાંસી જીર્ણાની ([[Vanisource:BG 2.22|ભ.ગી. ૨.૨૨]]). જેમ કે આપણે એક વસ્ત્ર પછી બીજું વસ્ત્ર બદલીએ છીએ, તેવી જ રીતે આપણે માયાની અસર હેઠળ વિભિન્ન સ્થિતિઓ બદલીએ છીએ. માયા મને બળ આપે છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી ([[Vanisource:BG 3.27|ભ.ગી. ૩.૨૭]]). જેવુ હું કોઈ બીજી ઈચ્છા કરું છું, તરત જ મારા શરીરનું નિર્માણ થાય છે. તરત જ એક ચોક્કસ પ્રકારના શરીરનું નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે, અને જેવુ હું પરિપક્વ બનું છું બદલવા માટે, મારૂ આગલું શરીર મને મારી ઈચ્છા પ્રમાણે મળે છે. તેથી આપણે હમેશા કૃષ્ણની ઈચ્છા કરવી જોઈએ."|Vanisource:690410 - Lecture SB 02.01.01 - New York|690410 - ભાષણ - શ્રી.ભા. ૨.૧.૧ - ન્યુ યોર્ક}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690409b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્ક માં અમૃત બિંદુ બોલે છે|690409b|GU/690410b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે|690410b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690410SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"આજે હું અમેરિકન કે ભારતીય છું, કાલે અથવા બીજો જન્મ, હું જાણતો નથી મારી સાથે શું થવાનું છે. પણ આ શરીર સારા માટે સમાપ્ત થઈ જશે. મને આ શરીર ક્યારેય નહીં મળે. મને બીજું શરીર મળશે. હોઈ શકે એક દેવતાનું શરીર અથવા એક વૃક્ષનું શરીર અથવા એક છોડનું શરીર અથવા પ્રાણીનું શરીર - મારે બીજું શરીર હશે જ. તો જીવ આ રીતે ભ્રમણ કરી રહ્યો છે, વાસાંસી જીર્ણાની ([[Vanisource:BG 2.22 (1972)|ભ.ગી. ૨.૨૨]]). જેમ કે આપણે એક વસ્ત્ર પછી બીજું વસ્ત્ર બદલીએ છીએ, તેવી જ રીતે આપણે માયાની અસર હેઠળ વિભિન્ન સ્થિતિઓ બદલીએ છીએ. માયા મને બળ આપે છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી ([[Vanisource:BG 3.27 (1972)|ભ.ગી. ૩.૨૭]]). જેવુ હું કોઈ બીજી ઈચ્છા કરું છું, તરત જ મારા શરીરનું નિર્માણ થાય છે. તરત જ એક ચોક્કસ પ્રકારના શરીરનું નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે, અને જેવુ હું પરિપક્વ બનું છું બદલવા માટે, મારૂ આગલું શરીર મને મારી ઈચ્છા પ્રમાણે મળે છે. તેથી આપણે હમેશા કૃષ્ણની ઈચ્છા કરવી જોઈએ."|Vanisource:690410 - Lecture SB 02.01.01 - New York|690410 - ભાષણ - શ્રી.ભા. ૨.૧.૧-૪ - ન્યુ યોર્ક}}

Latest revision as of 16:51, 26 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આજે હું અમેરિકન કે ભારતીય છું, કાલે અથવા બીજો જન્મ, હું જાણતો નથી મારી સાથે શું થવાનું છે. પણ આ શરીર સારા માટે સમાપ્ત થઈ જશે. મને આ શરીર ક્યારેય નહીં મળે. મને બીજું શરીર મળશે. હોઈ શકે એક દેવતાનું શરીર અથવા એક વૃક્ષનું શરીર અથવા એક છોડનું શરીર અથવા પ્રાણીનું શરીર - મારે બીજું શરીર હશે જ. તો જીવ આ રીતે ભ્રમણ કરી રહ્યો છે, વાસાંસી જીર્ણાની (ભ.ગી. ૨.૨૨). જેમ કે આપણે એક વસ્ત્ર પછી બીજું વસ્ત્ર બદલીએ છીએ, તેવી જ રીતે આપણે માયાની અસર હેઠળ વિભિન્ન સ્થિતિઓ બદલીએ છીએ. માયા મને બળ આપે છે. પ્રકૃતે: ક્રિયમાણાની ગુણે: કર્માણી (ભ.ગી. ૩.૨૭). જેવુ હું કોઈ બીજી ઈચ્છા કરું છું, તરત જ મારા શરીરનું નિર્માણ થાય છે. તરત જ એક ચોક્કસ પ્રકારના શરીરનું નિર્માણ થવાનું શરૂ થઈ જાય છે, અને જેવુ હું પરિપક્વ બનું છું બદલવા માટે, મારૂ આગલું શરીર મને મારી ઈચ્છા પ્રમાણે મળે છે. તેથી આપણે હમેશા કૃષ્ણની ઈચ્છા કરવી જોઈએ."
690410 - ભાષણ - શ્રી.ભા. ૨.૧.૧-૪ - ન્યુ યોર્ક