GU/690506 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690506WE-BOSTON_ND_01.mp3</mp3player>|"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે સમાઈ લો છો, જો તમે સમજો છો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે વર્તવું પડશે, ખાલી જો તમે આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન દ્વારા ખાતરી આપવામાં આવે છે, કૃષ્ણ ,ભગવદ્‌ગતિમાં, ત્યક્ત્વા દેહં પુનર જન્મ નાઇટી મમ એત કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]) "આ શરીર છોડ્યા પછી, કોઈ આ ૮,૪૦૦,૦૦૦ પ્રજાતિની જાતિમાંથી કોઈને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછું નહીં આવે, પરંતુ તે સીધો મારી પાસે જાય છે." યાદ ગત્વા ના નીવ્રર્તન્તે તદ્ ધામ પરમામ મામા ([[Vanisource:BG 15.6 (1972)| ભ.ગી. ૧૫.૬]]). "અને જો કોઈ ત્યાં પાછો ફરી શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછા નહીં આવે. "અને ભૌતિક શરીરનો અર્થ હંમેશાં ત્રણ પ્રકારનાં દુખો, ત્રણ ગણો દુખ હંમેશા હોય છે. અને ઓછામાં ઓછા ત્રણ ગણો દુ:ખ ચાર પ્રકારમાં પ્રદર્શિત થાય છે. દુખો, એટલે કે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."|Vanisource:690506 - Lecture Wedding - Boston|690506 - ભાષણ લગન - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690505 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690505|GU/690506b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690506b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690506WE-BOSTON_ND_01.mp3</mp3player>|"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે લીન કરો છો, જો તમે સમજો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે કાર્ય કરવું પડશે, તમે જો ફક્ત આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા જ ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય ([[Vanisource:BG 4.9 (1972)|ભ.ગી. ૪.૯]]). "આ શરીર છોડ્યા પછી, વ્યક્તિ ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી કોઈ એકને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, પરંતુ તે સીધો મારી પાસે આવે છે." યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ ([[Vanisource:BG 15.6 (1972)|ભ.ગી. ૧૫.૬]]). "અને જો કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછો નહીં આવે." અને ભૌતિક શરીર મતલબ હંમેશાં ત્રણ પ્રકારનાં દુ:ખો, ત્રિતાપ, હંમેશા હોય છે. અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની પીડાઓ ચાર દુઃખોમાં પ્રદર્શિત થાય છે; જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."|Vanisource:690506 - Lecture Wedding - Boston|690506 - વિવાહ ભાષણ - બોસ્ટન‎}}

Latest revision as of 06:46, 15 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે તમારી ચેતનાને કૃષ્ણમાં સંપૂર્ણપણે લીન કરો છો, જો તમે સમજો કે કૃષ્ણ શું છે, તમારો સંબંધ શું છે, તમારે તે સંબંધમાં કેવી રીતે કાર્ય કરવું પડશે, તમે જો ફક્ત આ જીવનમાં આ વિજ્ઞાન શીખો, તો તે ભગવાન, કૃષ્ણ, દ્વારા જ ભગવદ્ ગીતામાં ખાતરી આપવામાં આવે છે, ત્યક્ત્વા દેહમ પુનર જન્મ નૈતિ મામ એતિ કૌંતેય (ભ.ગી. ૪.૯). "આ શરીર છોડ્યા પછી, વ્યક્તિ ૮૪,૦૦,૦૦૦ યોનિઓમાંથી કોઈ એકને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં પાછો આવતો નથી, પરંતુ તે સીધો મારી પાસે આવે છે." યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ ધામ પરમમ મમ (ભ.ગી. ૧૫.૬). "અને જો કોઈ વ્યક્તિ ત્યાં જઈ શકે, તો તે આ ભૌતિક શરીરને સ્વીકારવા માટે આ ભૌતિક જગતમાં ફરી પાછો નહીં આવે." અને ભૌતિક શરીર મતલબ હંમેશાં ત્રણ પ્રકારનાં દુ:ખો, ત્રિતાપ, હંમેશા હોય છે. અને ઓછામાં ઓછી ત્રણ પ્રકારની પીડાઓ ચાર દુઃખોમાં પ્રદર્શિત થાય છે; જે છે જન્મ, મૃત્યુ, વૃદ્ધાવસ્થા અને રોગ."
690506 - વિવાહ ભાષણ - બોસ્ટન‎