GU/690511b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511R1-COLUMBUS_ND_02.mp3</mp3player>|એલન ગિન્સબર્ગ: જો એલએસડી એક ભૌતિક આસક્તિ છે, જે તે છે જ, હું વિચારું છું, તો શું શબ્દ ધ્વનિ ભૌતિક આસક્તિ નથી?<br/ >પ્રભુપાદ: ના, શબ્દ આધ્યાત્મિક છે. મૂળ રૂપે, જેમ કે બાઇબલમાં છે 'સૃષ્ટિનું સર્જન થવા દો', આ ધ્વનિ, આ આધ્યાત્મિક ધ્વનિ છે. સર્જન. સર્જન હતું નહીં. ધ્વનિએ સર્જન કર્યું. તેથી ધ્વનિ મૂળ રૂપે આધ્યાત્મિક છે, અને શબ્દ દ્વાર।.. ધ્વનિ - ધ્વનિથી, આકાશ વિકસિત થાય છે; આકાશથી, હવા નિર્માણ થાય છે; હવાથી, અગ્નિ નિર્માણ થાય છે; અગ્નિથી, પાણી નિર્માણ થાય છે; પાણીથી ભૂમિનું નિર્માણ થાય છે.<br/ >એલન ગિન્સબર્ગ: ધ્વનિ તે સર્જનનું પ્રથમ તત્વ છે?<br/ >પ્રભુપાદ: હા, હા.<br/ >એલન ગિન્સબર્ગ: પ્રાચીન રીતે, મૂળ ધ્વનિ શું હતો?<br/ >પ્રભુપાદ: વૈદિક વિધાન છે ૐ. હા. તો ઓછામાં ઓછું આપણે સમજી શકીએ છીએ તમારી બાઇબલમાંથી, કે ભગવાને કહ્યું, 'સૃષ્ટિનું સર્જન થવા દો'. તો ધ્વનિ, અને સૃષ્ટિનું સર્જન થયું. ભગવાન અને તેમની ધ્વનિ અભિન્ન છે, પરમ નિરપેક્ષ. હું કહું છું 'શ્રીમાન ગિન્સબર્ગ'," આ ધ્વનિ અને હું, થોડું અલગ છે. પણ ભગવાન તેમની શક્તિથી અભિન્ન છે.|Vanisource:690511 - Conversation - Columbus|690511 - વાર્તાલાપ - કોલંબસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690511 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690511|GU/690511c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે|690511c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511AD-COLUMBUS_ND_02.mp3</mp3player>|"યોગ પ્રક્રિયા અથવા ધ્યાનનું અંતિમ લક્ષ્ય શું છે? સર્વોચ્ચ, પરમઆત્મા,પરમ પુરષોત્તમ ભગવાનનો સંપર્ક કરવો સર્વોચ્ચ  બ્રાહ્મણને સમજો. તે યોગ પ્રક્રિયાના હેતુ અને ઉદેશ છે. તેવી રીતે, દાર્શનિક સંશોધન,જ્ઞાન પ્રક્રિયા, તે પણ, ઉદ્દેશ સર્વોચ્ચ બ્રાહ્મણને સમજવાનો, બ્રહ્મનો અહેસાસ કરવાનો છે. તેથી તેઓ અસંશય પ્રક્રિયાને માન્યતા આપે છે, પરંતુ અધિકૃત વર્ણન મુજબ, તે પ્રક્રિયાઓ આ યુગમાં વ્યવહારિક નથી. કલાઉ તદ ધારી-કૃતાનાત્। તેથી હરિ-કર્તાનની પ્રક્રિયામાં આગળ વધવું પડશે."|Vanisource:690511b - Conversation - Columbus|690511b - વાર્તાલાપ - કોલંબસ}}

Latest revision as of 06:17, 9 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યોગ પ્રક્રિયા અથવા ધ્યાનનું અંતિમ લક્ષ્ય શું છે? સર્વોચ્ચ, પરમઆત્મા,પરમ પુરષોત્તમ ભગવાનનો સંપર્ક કરવો સર્વોચ્ચ બ્રાહ્મણને સમજો. તે યોગ પ્રક્રિયાના હેતુ અને ઉદેશ છે. તેવી જ રીતે, દાર્શનિક સંશોધન,જ્ઞાન પ્રક્રિયા, તે પણ, ઉદ્દેશ સર્વોચ્ચ બ્રાહ્મણને સમજવાનો, બ્રહ્મનો અહેસાસ કરવાનો છે. તેથી તેઓ અસંશય પ્રક્રિયાને માન્યતા આપે છે, પરંતુ અધિકૃત વર્ણન મુજબ, તે પ્રક્રિયાઓ આ યુગમાં વ્યવહારિક નથી. કલાઉ તદ ધારી-કૃતાનાત્। તેથી હરિ-કર્તાનની આ પ્રક્રિયામાં આગળ વધવું પડશે."
690511b - વાર્તાલાપ - કોલંબસ