GU/690521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690521IN-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"વૈદિક સાહિત્ય સૂચવે છે કે લેધ્ધ્વ સુદુર્લભમ ઇદમ ([[Vanisource:SB 11.9.29|શ્રી ૧૧.૯.૨૯]]). ઇડમનો અર્થ 'આ' છે. આનો અર્થ આ શરીર, આ અવસર, જીવનનું માનવ સ્વરૂપ, ચેતન વિકસિત , સંપૂર્ણ સુવિધા. પ્રાણીઓ, તેમની પાસે સુવિધા નથી તેઓ જંગલોમાં રહે છે. પણ આપણે આ જંગલો, આ જંગલોનો ઉપયોગ ઘણી આરામદાયક પરિસ્થિતિ માટે કરી શકીએ છીએ. તેથી આપણને વિકસિત ચેતના, બુદ્ધિ મળી છે. આપણે ઉપયોગ કરી શકીએ. તેથી તેને અર્થધામ કહેવામાં આવે છે. અર્થ . આર્થના બે અર્થ છે. અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર, સંપત્તિ કેવી રીતે વધારવી. તેને અર્થ કહે છે. તેથી અર્થધામ. જીવનનું માનવ સ્વરૂપ તમને કળા આપી શકે છે. અર્થનો અર્થ કંઈક નોંધપાત્ર છે."|Vanisource:690521 - Lecture Initiation - New Vrindaban, USA|690521 - ભાષણ દીક્ષા - ન્યૂ વૃંદાબેન, યુ.એસ.એ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690520 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે|690520|GU/690521b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690521b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690521IN-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"વૈદિક સાહિત્ય સૂચવે છે કે લબ્ધ્વા સુદુર્લભમ ઇદમ ([[Vanisource:SB 11.9.29|શ્રી.ભા. ૧૧.૯.૨૯]]). ઇદમનો અર્થ છે 'આ'. 'આ' નો અર્થ આ શરીર, આ અવસર, મનુષ્ય જીવન, વિકસિત ચેતના, સંપૂર્ણ સુવિધા. પ્રાણીઓ, તેમની પાસે કોઈ સુવિધા નથી. તેઓ જંગલોમાં રહે છે. પણ આપણે આ જંગલો, આ વનોનો ઉપયોગ ઘણી આરામદાયક પરિસ્થિતિ માટે કરી શકીએ છીએ. તો આપણને વિકસિત ચેતના, બુદ્ધિ મળી છે. આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેને અર્થદમ કહેવામાં આવે છે. અર્થ. અર્થના બે મતલબ છે. અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિ કેવી રીતે વધારવી, અર્થશાસ્ત્ર. તેને અર્થ કહે છે. તો અર્થદમ. આ મનુષ્ય જીવન તમને અર્થ આપી શકે છે. અર્થનો અર્થ કંઈક નોંધપાત્ર છે."|Vanisource:690521 - Lecture Initiation - New Vrindaban, USA|690521 - ભાષણ દીક્ષા - ન્યુ વૃંદાવન, યુએસએ}}

Latest revision as of 10:40, 28 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વૈદિક સાહિત્ય સૂચવે છે કે લબ્ધ્વા સુદુર્લભમ ઇદમ (શ્રી.ભા. ૧૧.૯.૨૯). ઇદમનો અર્થ છે 'આ'. 'આ' નો અર્થ આ શરીર, આ અવસર, મનુષ્ય જીવન, વિકસિત ચેતના, સંપૂર્ણ સુવિધા. પ્રાણીઓ, તેમની પાસે કોઈ સુવિધા નથી. તેઓ જંગલોમાં રહે છે. પણ આપણે આ જંગલો, આ વનોનો ઉપયોગ ઘણી આરામદાયક પરિસ્થિતિ માટે કરી શકીએ છીએ. તો આપણને વિકસિત ચેતના, બુદ્ધિ મળી છે. આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો તેને અર્થદમ કહેવામાં આવે છે. અર્થ. અર્થના બે મતલબ છે. અર્થશાસ્ત્ર. અર્થશાસ્ત્ર એટલે સંપત્તિ કેવી રીતે વધારવી, અર્થશાસ્ત્ર. તેને અર્થ કહે છે. તો અર્થદમ. આ મનુષ્ય જીવન તમને અર્થ આપી શકે છે. અર્થનો અર્થ કંઈક નોંધપાત્ર છે."
690521 - ભાષણ દીક્ષા - ન્યુ વૃંદાવન, યુએસએ