GU/700427 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700427IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અહીં એક તક છે તમે કૃષ્ણ ભાવનાભાવિત બની શકો છો અને તમારા | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700426b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700426b|GU/700429 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700429}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700427IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"અહીં એક તક છે તમે કૃષ્ણ ભાવનાભાવિત બની શકો છો અને તમારા જીવનની બધા સમસ્યાઓનો ઉકેલ કાઢી શકો છો. નહીંતો, ફરીથી જન્મ અને મૃત્યુના ચક્રમાં જવું, ૮૪,૦૦,૦૦૦. પાછા આવવા માટે ઘણા બધા લાખો, લાખો વર્ષ લાગશે. જેમ કે સૂર્ય કિરણો તમે જુઓ છો દરેક ચોવીસ કલાકના પછી... બાર કલાક, ચોવીસ કલાક, સવારે. દરેક વસ્તુની એક પદ્ધતિ છે. પદ્ધતિ. તો જો તમે ઉન્નત થવાની આ તકને ગુમાવી દેશો, તો ફરીથી તમે આ પદ્ધતિમાં પાછા આવી જાઓ છો. પ્રકૃતિનો નિયમ ખૂબજ મજબૂત છે. દૈવી હી એષા ગુણમયી ([[Vanisource:BG 7.14 (1972)|ભ.ગી. ૭.૧૪]]). જેટલા જલ્દીથી તમે કૃષ્ણને શરણાગત થશો, મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે. આવો વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિની આ પદ્ધતિની પરે જઈ શકે છે."|Vanisource:700427 - Lecture ISO Invocation - Los Angeles|700427 - ભાષણ ઈશોપનિષદ આહ્વાન - લોસ એંજલિસ}} |
Latest revision as of 12:51, 19 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"અહીં એક તક છે તમે કૃષ્ણ ભાવનાભાવિત બની શકો છો અને તમારા જીવનની બધા સમસ્યાઓનો ઉકેલ કાઢી શકો છો. નહીંતો, ફરીથી જન્મ અને મૃત્યુના ચક્રમાં જવું, ૮૪,૦૦,૦૦૦. પાછા આવવા માટે ઘણા બધા લાખો, લાખો વર્ષ લાગશે. જેમ કે સૂર્ય કિરણો તમે જુઓ છો દરેક ચોવીસ કલાકના પછી... બાર કલાક, ચોવીસ કલાક, સવારે. દરેક વસ્તુની એક પદ્ધતિ છે. પદ્ધતિ. તો જો તમે ઉન્નત થવાની આ તકને ગુમાવી દેશો, તો ફરીથી તમે આ પદ્ધતિમાં પાછા આવી જાઓ છો. પ્રકૃતિનો નિયમ ખૂબજ મજબૂત છે. દૈવી હી એષા ગુણમયી (ભ.ગી. ૭.૧૪). જેટલા જલ્દીથી તમે કૃષ્ણને શરણાગત થશો, મામ એવ યે પ્રપદ્યન્તે માયામ એતામ તરંતી તે. આવો વ્યક્તિ આ ભૌતિક પ્રકૃતિની આ પદ્ધતિની પરે જઈ શકે છે." |
700427 - ભાષણ ઈશોપનિષદ આહ્વાન - લોસ એંજલિસ |