GU/700430b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700430IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700430 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700430|GU/700502 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700502}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700430IP-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"જ્યા સુધી આપણી વાત છે, આપણે પ્રચાર કરવો પડે. તે ભક્તિમય જીવનનો બીજો તબક્કો છે. બીજા સ્તર પર, ફક્ત ભગવાનને પ્રેમ કરવો જ નહીં, પણ તે ભક્તો સાથે મિત્રતા કેળવવી જે ભગવાનને પ્રેમ કરે છે. તે સમાજ છે. આપણો સમાજ છે ભક્તોનો. આપણે ફક્ત ભગવાનને પ્રેમ કરવાનો જ અભ્યાસ નથી કરવાનો, પણ આપણે ભક્તો સાથે મિત્રતા અને પ્રેમ પણ કેળવવો જોઈએ. અને પછી જે લોકો નિર્દોષ છે, જે સમજતા નથી કે કૃષ્ણ શું છે, આપણે પ્રચાર કરીશું. અને જે લોકો નાસ્તિક છે, ભગવાનના વિરોધી છે, આપણે તેમનાથી દૂર રહેશું."|Vanisource:700430 - Lecture ISO 01 - Los Angeles|700430 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ}} |
Latest revision as of 13:28, 19 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યા સુધી આપણી વાત છે, આપણે પ્રચાર કરવો પડે. તે ભક્તિમય જીવનનો બીજો તબક્કો છે. બીજા સ્તર પર, ફક્ત ભગવાનને પ્રેમ કરવો જ નહીં, પણ તે ભક્તો સાથે મિત્રતા કેળવવી જે ભગવાનને પ્રેમ કરે છે. તે સમાજ છે. આપણો સમાજ છે ભક્તોનો. આપણે ફક્ત ભગવાનને પ્રેમ કરવાનો જ અભ્યાસ નથી કરવાનો, પણ આપણે ભક્તો સાથે મિત્રતા અને પ્રેમ પણ કેળવવો જોઈએ. અને પછી જે લોકો નિર્દોષ છે, જે સમજતા નથી કે કૃષ્ણ શું છે, આપણે પ્રચાર કરીશું. અને જે લોકો નાસ્તિક છે, ભગવાનના વિરોધી છે, આપણે તેમનાથી દૂર રહેશું." |
700430 - ભાષણ ઈશોપનિષદ ૧ - લોસ એંજલિસ |