GU/700512c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700512IP-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|"તો આપણને આ કૃષ્ણ ભાવનામૃતને ખૂબજ ગંભીરતાથી અમલ કરવો જોઈએ - વિચલિત થયા વગર,ખૂબજ ગંભીરતા થી.આપણને લાપરવાહ નહિ હોવું જોઈએ,તે આ કોઈ ફેશન છે કે કોઈ વસ્તુ આપણા ઉપર થોપી દેવામાં આવેલું છે.નહિ.તે સૌથી મુખ્ય ફરજ છે.માનવ જીવન માત્ર કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવા માટે છે.તેનો બીજો કોઈ ધંધો નથી.પણ દુર્ભાગ્યવશ,આપણે એટલા બધા કાર્યક્રમોની રચના કરિ છે કે,આપણે કૃષ્ણ ભાવનામૃતને ભૂલી ગયા છે.તેને માયા કહેવાય છે."|Vanisource:700512 - Lecture ISO 08 - Los Angeles|700512 - ભાષણ ISO 08 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700512b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700512b|GU/700513 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700513}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700512IP-LOS_ANGELES_ND_03.mp3</mp3player>|"તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતનો ખૂબજ ગંભીરતાથી અમલ કરવો જોઈએ - વિચલિત થયા વગર, ખૂબજ ગંભીરતાથી. આપણે લાપરવાહ ન થવું જોઈએ, કે આ કોઈ ફેશન છે કે કોઈ વસ્તુ આપણા ઉપર થોપી દેવામાં આવેલી છે. ના. તે સૌથી મુખ્ય કાર્ય છે. માનવ જીવન માત્ર કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવા માટે છે. તેનું બીજું કોઈ કાર્ય નથી. પણ દુર્ભાગ્યવશ, આપણે એટલા બધા કાર્યક્રમોની રચના કરી છે કે જેથી આપણે કૃષ્ણ ભાવનામૃતને ભૂલી જઈએ. તેને માયા કહેવાય છે."|Vanisource:700512 - Lecture ISO 08 - Los Angeles|700512 - ભાષણ ઈશોપનિષદ ૮ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:58, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતનો ખૂબજ ગંભીરતાથી અમલ કરવો જોઈએ - વિચલિત થયા વગર, ખૂબજ ગંભીરતાથી. આપણે લાપરવાહ ન થવું જોઈએ, કે આ કોઈ ફેશન છે કે કોઈ વસ્તુ આપણા ઉપર થોપી દેવામાં આવેલી છે. ના. તે સૌથી મુખ્ય કાર્ય છે. માનવ જીવન માત્ર કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવા માટે જ છે. તેનું બીજું કોઈ કાર્ય નથી. પણ દુર્ભાગ્યવશ, આપણે એટલા બધા કાર્યક્રમોની રચના કરી છે કે જેથી આપણે કૃષ્ણ ભાવનામૃતને ભૂલી જઈએ. તેને માયા કહેવાય છે."
700512 - ભાષણ ઈશોપનિષદ ૮ - લોસ એંજલિસ