GU/700614 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700614LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો અમે બધાને તક આપીયે છીએ:કોઈ વાંધો નહિ તમે ત્રીજા દર્જાના છો,ચોથા દર્જાના છો,પંચમ દર્જાના છો,દસમા દર્જાના છો.તમે જે પણ છો,આવો તમે પ્રથમ-વર્ગના બની જાવો.અમે બધાને આમંત્રિત કરીયે છીએ.અમને કોઈ ભેદભાવ નથી.કૃષ્ણ માટે કોઈ ભેદભાવ નથી.તે કૃષ્ણ કહે છે:
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700518b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|700518b|GU/700622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700622}}
યે'પી સ્યુ: પાપ-યોનયઃ
<!-- END NAVIGATION BAR -->
([[Vanisource:BG 9.32|BG 9.32]])
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700614LE-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો આપણે દરેક વ્યક્તિને તક આપીએ છીએ: કોઈ વાંધો નથી તમે ત્રીજી શ્રેણીના છો, ચોથી શ્રેણીના છો, પાંચમી શ્રેણીના છો, દસમી શ્રેણીના છો. તમે જે પણ છો, આવો તમે પ્રથમ-વર્ગના બની જાઓ. આપણે બધાને આમંત્રિત કરીએ છીએ. આપણે કોઈ ભેદભાવ નથી. કૃષ્ણ માટે કોઈ ભેદભાવ નથી. તે કૃષ્ણ કહે છે:
'મારા પ્રિય અર્જુન,જો કોઈ પણ કૃષ્ણ ભાવનામૃતને અપનાવે છે,કોઈ વાંધો નહિ તે અધમ પરિવારમાંથી છે,'સ્ત્રિયો વૈશ્યો તથા શૂદ્ર:',કે માનવ સમાજમાં,શૂદ્ર જેવા ઓછા બુદ્ધિવાળા માનવના વર્ગવાળા કે સ્ત્રી છે.કોઈ વાંધો નહિ.તે કોઈ પણ હોઈ શકે છે,જો તે કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરે છે,'તે'પી યાન્તિ પરામ ગતિમ,;તેમની પણ ઉન્નતિ તે સ્તર ઉપર થાય છે જ્યાથી તે પાછા ઘેર,પાછા ભગવદ્-ધામ જય શકે છે'.તો અમારા માટે કોઈ પ્રતિબંધ નથી.અમે એમ નથી કેહતા કે,'તમે નથી આવતા'.અમે બધાને નિમંત્રણ આપે છીએ,'પ્રસાદ લો,હરે કૃષ્ણનો જાપ કરો.'તે અમારો કાર્યક્રમ છે."
 
:મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
|Vanisource:700614 - Lecture Srila Baladeva Vidyabhusana Appearance - Los Angeles|700614 - ભાષણ Srila Baladeva Vidyabhusana Appearance - લોસ એંજલિસ}}
:યે અપી સ્યુ: પાપ-યોનયઃ
:([[Vanisource:BG 9.32 (1972)|ભ.ગી. ૯.૩૨]])
 
'મારા પ્રિય અર્જુન, જો કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતને ગ્રહણ કરે છે, કોઈ વાંધો નથી તે અધમ પરિવારમાંથી છે, 'સ્ત્રિયો વૈશ્યાસ તથાશૂદ્રસ', અથવા માનવ સમાજમાં, શૂદ્ર અથવા સ્ત્રી જેવા ઓછા બુદ્ધિવાળા માનવના વર્ગવાળા. કોઈ ફરક નથી પડતો. તે કોઈ પણ હોઈ શકે છે, જો તે કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરે છે, 'તે અપી યાન્તિ પરામ ગતિમ, ;તે પણ ઉન્નતિના તે સ્તર પર પહોંચે છે જ્યાથી તે ભગવદ્-ધામ જઈ શકે છે'. તો આપણા માટે કોઈ પ્રતિબંધ નથી. આપણે એવું નથી કેહતા કે, 'તમે ન આવો'. આપણે બધાને આમંત્રણ આપીએ છીએ, 'પ્રસાદ લો, હરે કૃષ્ણનો જપ કરો.' તે આપણો કાર્યક્રમ છે."|Vanisource:700614 - Lecture Srila Baladeva Vidyabhusana Appearance - Los Angeles|700614 - ભાષણ શ્રીલ બલદેવ વિદ્યાભૂષણ આવિર્ભાવ - લોસ એંજલિસ}}

Latest revision as of 06:26, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે દરેક વ્યક્તિને તક આપીએ છીએ: કોઈ વાંધો નથી તમે ત્રીજી શ્રેણીના છો, ચોથી શ્રેણીના છો, પાંચમી શ્રેણીના છો, દસમી શ્રેણીના છો. તમે જે પણ છો, આવો તમે પ્રથમ-વર્ગના બની જાઓ. આપણે બધાને આમંત્રિત કરીએ છીએ. આપણે કોઈ ભેદભાવ નથી. કૃષ્ણ માટે કોઈ ભેદભાવ નથી. તે કૃષ્ણ કહે છે:
મામ હી પાર્થ વ્યપાશ્રિત્ય
યે અપી સ્યુ: પાપ-યોનયઃ
(ભ.ગી. ૯.૩૨)

'મારા પ્રિય અર્જુન, જો કોઈ વ્યક્તિ કૃષ્ણ ભાવનામૃતને ગ્રહણ કરે છે, કોઈ વાંધો નથી તે અધમ પરિવારમાંથી છે, 'સ્ત્રિયો વૈશ્યાસ તથાશૂદ્રસ', અથવા માનવ સમાજમાં, શૂદ્ર અથવા સ્ત્રી જેવા ઓછા બુદ્ધિવાળા માનવના વર્ગવાળા. કોઈ ફરક નથી પડતો. તે કોઈ પણ હોઈ શકે છે, જો તે કૃષ્ણ ભાવનામૃતને સ્વીકાર કરે છે, 'તે અપી યાન્તિ પરામ ગતિમ, ;તે પણ ઉન્નતિના તે સ્તર પર પહોંચે છે જ્યાથી તે ભગવદ્-ધામ જઈ શકે છે'. તો આપણા માટે કોઈ પ્રતિબંધ નથી. આપણે એવું નથી કેહતા કે, 'તમે ન આવો'. આપણે બધાને આમંત્રણ આપીએ છીએ, 'પ્રસાદ લો, હરે કૃષ્ણનો જપ કરો.' તે આપણો કાર્યક્રમ છે."

700614 - ભાષણ શ્રીલ બલદેવ વિદ્યાભૂષણ આવિર્ભાવ - લોસ એંજલિસ