GU/700703 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦ Categ...") |
No edit summary |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700703IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભૌતિક | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700702b|GU/700703b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700703b}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700703IN-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"ભૌતિક સંદૂષણ એટલે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા. તે સંદૂષણ છે. આપણે આ ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી. બ્રહ્મ-ભૂત:. તમે આત્મા છો. દુર્ભાગ્યવશ, (આપણને) આ સંગમાં મુકવામાં આવ્યા છે. તો તે બીજું પ્રકરણ છે. પણ હવે આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો તે જ સમયે જો હું ભગવદ્ ધામ પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને સાથે સાથે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું, આ એક બીજો અપરાધ છે. તે ન કરવું જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરીશું, 'હવે હું નહીં કરું... ના. મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'. તે પ્રકારની શપથ, દૃઢતા, હોવી જોઈએ."|Vanisource:700703 - Lecture Initiation - Los Angeles|700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ}} |
Latest revision as of 08:20, 25 October 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"ભૌતિક સંદૂષણ એટલે આ ભૌતિક જગતને ભોગ કરવાની ઈચ્છા. તે સંદૂષણ છે. આપણે આ ભૌતિક જગત સાથે કોઈ લેવા દેવા નથી. બ્રહ્મ-ભૂત:. તમે આત્મા છો. દુર્ભાગ્યવશ, (આપણને) આ સંગમાં મુકવામાં આવ્યા છે. તો તે બીજું પ્રકરણ છે. પણ હવે આપણે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તો તે જ સમયે જો હું ભગવદ્ ધામ પાછા જવાનો પ્રયત્ન કરી રહ્યો છું, અને સાથે સાથે હું કોઈ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા કરું, આ એક બીજો અપરાધ છે. તે ન કરવું જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયાસ કરવો જોઈએ. આપણે ભૂલી જવાનો પ્રયત્ન કરીશું, 'હવે હું નહીં કરું... ના. મારા આ ભૌતિક ભોગની કોઈ પણ જરૂર નથી'. તે પ્રકારની શપથ, દૃઢતા, હોવી જોઈએ." |
700703 - ભાષણ દીક્ષા - લોસ એંજલિસ |