GU/700703c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 08:27, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જે લોકો ભૌતિકવાદી વ્યક્તિઓ છે, તેમની પાસે સેંકડો અને હજારો વિષયો છે, અને, જો કે આપણે કૃષ્ણ ભાવનામૃતમાં છીએ, કારણકે આપણે ભૌતિક જગતમાં છીએ, ક્યારેક આપણે ઘણી બિનજરૂરી વાતો સાથે વ્યવહાર કરવો પડે છે. પણ ધ્યાન રાખો કે આપણી બિનજરૂરી વાતો અને બીજાની બિનજરૂરી વાતો એક જ નથી છે, કારણ કે આપણે ક્યારેક બિનજરૂરી વાતો કરીએ છીએ, પણ લક્ષ્ય કૃષ્ણ છે."
700703 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૧-૬ - આંશિક રેકોર્ડિંગ - લોસ એંજલિસ