GU/701104 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701104R1-BOMBAY_ND_01.mp3</mp3player>|" ભગવાન કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે કે "તમે ખાલી મને સમર્પણ કરો." હજી સુધી કેટલાએ શરણાગતિ સ્વીકારી છે? ભગવાન કૃષ્ણ ભગવાન ભગવદ્દ ગીતામાં કહે છે કે "તમે બધુ છોડી દો અને મને સમર્પણ કરો." ([[Vanisource:BG 18.66|ભ.ગી.૧૮.૬૬]]) તેથી કેટલાએ તે કર્યું છે? તો આ એક લુચ્ચો સવાલ છે, "જો બધા શરણાગતિ આપે છે, તો વિશ્વનું શું થશે?" પરંતુ તે ક્યારેય થશે નહીં. શરણાગતિ આપવી ખૂબ જ મુશ્કેલ છે. કે તે જાણતો નથી. (હિન્દી) દરેકને સાધુ બને એવી અપેક્ષા નથી. સાધુ બનવું એટલી સરળ વસ્તુ નથી, ખાસ કરીને આ સાધુ શુદ્ધ છે."|Vanisource:701104 - Conversation - Bombay|701104 - વાર્તાલાપ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700802 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700802|GU/701106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701106}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701104R1-BOMBAY_ND_01.mp3</mp3player>|" ભગવાન કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે કે "તમે ફક્ત મને શરણાગત થાઓ." હજી સુધી કેટલાએ શરણાગતિ સ્વીકારી છે? ભગવાન કૃષ્ણ ભગવદ્દ ગીતામાં કહે છે કે "તમે બધુ છોડી દો અને મને શરણાગત થાઓ." ([[Vanisource:BG 18.66 (1972)|ભ.ગી. ૧૮.૬૬]]). તો કેટલાએ તે કર્યું છે? તો આ એક ધૂર્ત સવાલ છે, "જો બધા શરણાગત થશે, તો વિશ્વનું શું થશે?" પરંતુ તે ક્યારેય થશે નહીં. શરણાગત થવું ખૂબ જ મુશ્કેલ છે. તે વસ્તુને તે જાણતો નથી. (હિન્દી) દરેક વ્યક્તિ સાધુ બને એવી અપેક્ષા નથી. સાધુ બનવું એટલી સરળ વસ્તુ નથી, ખાસ કરીને આ પ્રકારનો શુદ્ધ સાધુ."|Vanisource:701104 - Conversation - Bombay|701104 - વાર્તાલાપ - મુંબઈ‎}}

Latest revision as of 10:18, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
" ભગવાન કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે કે "તમે ફક્ત મને શરણાગત થાઓ." હજી સુધી કેટલાએ શરણાગતિ સ્વીકારી છે? ભગવાન કૃષ્ણ ભગવદ્દ ગીતામાં કહે છે કે "તમે બધુ છોડી દો અને મને શરણાગત થાઓ." (ભ.ગી. ૧૮.૬૬). તો કેટલાએ તે કર્યું છે? તો આ એક ધૂર્ત સવાલ છે, "જો બધા શરણાગત થશે, તો વિશ્વનું શું થશે?" પરંતુ તે ક્યારેય થશે નહીં. શરણાગત થવું ખૂબ જ મુશ્કેલ છે. તે વસ્તુને તે જાણતો નથી. (હિન્દી) દરેક વ્યક્તિ સાધુ બને એવી અપેક્ષા નથી. સાધુ બનવું એટલી સરળ વસ્તુ નથી, ખાસ કરીને આ પ્રકારનો શુદ્ધ સાધુ."
701104 - વાર્તાલાપ - મુંબઈ‎