GU/701216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
[[Category:GU/અમૃત બિંદુ - સુરત‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701216SB-SURAT_ND_01.mp3</mp3player>|"કૃષ્ણની પૂજા/અર્ચના થઇ શકે છે,કૃષ્ણને પ્રેમ કરી શકાય છે,કોઈ પણ ક્ષમતામાં.એમ લાગતું છે કે ગોપીયો કૃષ્ણને કામવશ,કામના ઈચ્છાથી પ્રેમ કર્યું,અને શિશુપાલ કૃષ્ણને ક્રોધમાં સ્મરણ કર્યું હતું.કામાત ક્રોધાંત ભયાત.અને કંસે કૃષ્ણને હંમેશા ભયથી સ્મરણ કરેલું હતું.અને અવશ્ય તે ભક્ત ન હતા.ભક્ત એટલે કે તેમને હંમેશા કૃષ્ણ પ્રતિ અનુકૂળ ભાવ હોવું જોઈએ,શત્રુનો ભાવ નહિ.પણ કૃષ્ણ એટલા દયાળુ છે,જો કોઈ તેમને શત્રુના ભાવથી પણ વ્યવસ્થિત છે,તેને પણ મુક્તિ મળી જાય છે."|Vanisource:701216 - Lecture SB 06.01.27-34 - Surat|701216 - ભાષણ SB 06.01.27-34 - સુરત‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701215b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701215b|GU/701217 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે|701217}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701216SB-SURAT_ND_01.mp3</mp3player>|"કોઈ પણ ક્ષમતામાં કૃષ્ણની પૂજા થઈ શકે છે, કૃષ્ણને પ્રેમ કરી શકાય છે. એવું લાગી શકે કે ગોપીઓએ કૃષ્ણને કામેચ્છાથી પ્રેમ કર્યો, અને શિશુપાલે કૃષ્ણનું ક્રોધમાં સ્મરણ કર્યું હતું. કામાત ક્રોધાત ભયાત. અને કંસે કૃષ્ણનું હંમેશા ભયથી સ્મરણ કર્યું હતું. અને અવશ્ય તેઓ ભક્ત ન હતા. ભક્ત મતલબ તેમને હંમેશા કૃષ્ણ પ્રતિ અનુકૂળ ભાવ હોવો જોઈએ, શત્રુનો ભાવ નહીં. પણ કૃષ્ણ એટલા દયાળુ છે, જો કોઈ તેમની સાથે શત્રુના ભાવથી પણ વ્યવહાર કરે છે, તેને પણ મુક્તિ મળી જાય છે."|Vanisource:701216 - Lecture SB 06.01.27-34 - Surat|701216 - ભાષણ શ્રી.ભા. ૬..૨૭-૩૪ - સુરત‎}}

Latest revision as of 17:13, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ પણ ક્ષમતામાં કૃષ્ણની પૂજા થઈ શકે છે, કૃષ્ણને પ્રેમ કરી શકાય છે. એવું લાગી શકે કે ગોપીઓએ કૃષ્ણને કામેચ્છાથી પ્રેમ કર્યો, અને શિશુપાલે કૃષ્ણનું ક્રોધમાં સ્મરણ કર્યું હતું. કામાત ક્રોધાત ભયાત. અને કંસે કૃષ્ણનું હંમેશા ભયથી સ્મરણ કર્યું હતું. અને અવશ્ય તેઓ ભક્ત ન હતા. ભક્ત મતલબ તેમને હંમેશા કૃષ્ણ પ્રતિ અનુકૂળ ભાવ હોવો જોઈએ, શત્રુનો ભાવ નહીં. પણ કૃષ્ણ એટલા દયાળુ છે, જો કોઈ તેમની સાથે શત્રુના ભાવથી પણ વ્યવહાર કરે છે, તેને પણ મુક્તિ મળી જાય છે."
701216 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૭-૩૪ - સુરત‎