GU/701216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 17:13, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કોઈ પણ ક્ષમતામાં કૃષ્ણની પૂજા થઈ શકે છે, કૃષ્ણને પ્રેમ કરી શકાય છે. એવું લાગી શકે કે ગોપીઓએ કૃષ્ણને કામેચ્છાથી પ્રેમ કર્યો, અને શિશુપાલે કૃષ્ણનું ક્રોધમાં સ્મરણ કર્યું હતું. કામાત ક્રોધાત ભયાત. અને કંસે કૃષ્ણનું હંમેશા ભયથી સ્મરણ કર્યું હતું. અને અવશ્ય તેઓ ભક્ત ન હતા. ભક્ત મતલબ તેમને હંમેશા કૃષ્ણ પ્રતિ અનુકૂળ ભાવ હોવો જોઈએ, શત્રુનો ભાવ નહીં. પણ કૃષ્ણ એટલા દયાળુ છે, જો કોઈ તેમની સાથે શત્રુના ભાવથી પણ વ્યવહાર કરે છે, તેને પણ મુક્તિ મળી જાય છે."
701216 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૨૭-૩૪ - સુરત‎