GU/710105b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710105R1-BOMBAY_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ સ્ત્રી-શિકારી છે. તે કૃષ્ણનો સૌથી વધુ વિનોદ છે, રાસ-લલી. પરંતુ અહીં જો કોઈ સ્ત્રી સ્ત્રી-શિકારી બને છે, તો તે સૌથી ઘૃણાસ્પદ વ્યક્તિ હશે. તે લોકોની ભૂલ છે: તેઓ કૃષ્ણને સામાન્ય માને છે. માણસ. અવજનંતિ મમઃ મુધા ([[Vanisource:BG 9.11| ભ.ગી ૯.૧૧]]). તેઓ લુચ્ચો, મૂર્ખ, મનુષિમ તનુમ આશ્રિતમ્ છે. આ ભાવના શીખી લેવી પડશે-કૃષ્ણ, તે કેવી રીતે બધા સંજોગોમાં સંપૂર્ણ છે. કૃષ્ણ બોધ આપી રહ્યા છે કે, "જઇને દ્રોણાચાર્યને થોડું જૂઠું બોલો." હવે લોકોને આશ્ચર્ય થશે કે ભગવાન કોઈને કેવી રીતે શિખવાડે છે કે "તમે જાઓ અને આ જૂઠ બોલો"? તેથી તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેથી આપણે ખરેખર સમજવું પડશે કે તમામ સંજોગોમાં કૃષ્ણનું સ્થાન શું છે. તે માટે બુદ્ધિ જરૂરી છે."|Vanisource:710105 - Conversation - Bombay|710105 - વાર્તાલાપ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710105 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710105|GU/710110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કલકત્તા માં અમૃત બિંદુ બોલે છે|710110}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710105R1-BOMBAY_ND_02.mp3</mp3player>|"કૃષ્ણ સ્ત્રીઓ સાથે લીલા કરે છે. તે કૃષ્ણની સર્વોચ્ચ લીલા છે, રાસ-લીલા. પરંતુ અહીં જો કોઈ પુરુષ સ્ત્રી-શિકારી બને છે, તો તે સૌથી ઘૃણાસ્પદ વ્યક્તિ હશે. તે લોકોની ભૂલ છે: તેઓ કૃષ્ણને સામાન્ય માણસ માને છે. અવજાનંતિ મામ મૂઢા ([[Vanisource:BG 9.11 (1972)|ભ.ગી. ૯.૧૧]]). તે લોકો ધૂર્ત, મૂર્ખ, માનુષિમ તનુમ આશ્રિતમ્ છે. આ ભાવના શીખવી પડે - કૃષ્ણ, કેવી રીતે તેઓ બધા સંજોગોમાં સંપૂર્ણ છે. કૃષ્ણ શીખવી રહ્યા છે કે, "જાઓ અને દ્રોણાચાર્યની સામે થોડું જૂઠું બોલો." હવે લોકોને આશ્ચર્ય થશે કે ભગવાન કોઈને કેવી રીતે શિખવાડે કે "તમે જાઓ અને આ જૂઠું બોલો"? તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો વ્યક્તિએ વાસ્તવમાં સમજવું પડે કે તમામ સંજોગોમાં કૃષ્ણનું પદ શું છે. તે માટે બુદ્ધિની આવશ્યકતા છે."|Vanisource:710105 - Conversation - Bombay|710105 - વાર્તાલાપ - મુંબઈ‎}}

Latest revision as of 00:02, 21 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ સ્ત્રીઓ સાથે લીલા કરે છે. તે કૃષ્ણની સર્વોચ્ચ લીલા છે, રાસ-લીલા. પરંતુ અહીં જો કોઈ પુરુષ સ્ત્રી-શિકારી બને છે, તો તે સૌથી ઘૃણાસ્પદ વ્યક્તિ હશે. તે લોકોની ભૂલ છે: તેઓ કૃષ્ણને સામાન્ય માણસ માને છે. અવજાનંતિ મામ મૂઢા (ભ.ગી. ૯.૧૧). તે લોકો ધૂર્ત, મૂર્ખ, માનુષિમ તનુમ આશ્રિતમ્ છે. આ ભાવના શીખવી પડે - કૃષ્ણ, કેવી રીતે તેઓ બધા જ સંજોગોમાં સંપૂર્ણ છે. કૃષ્ણ શીખવી રહ્યા છે કે, "જાઓ અને દ્રોણાચાર્યની સામે થોડું જૂઠું બોલો." હવે લોકોને આશ્ચર્ય થશે કે ભગવાન કોઈને કેવી રીતે શિખવાડે કે "તમે જાઓ અને આ જૂઠું બોલો"? તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તો વ્યક્તિએ વાસ્તવમાં સમજવું પડે કે તમામ સંજોગોમાં કૃષ્ણનું પદ શું છે. તે માટે બુદ્ધિની આવશ્યકતા છે."
710105 - વાર્તાલાપ - મુંબઈ‎