GU/710117c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710117SB-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"ધર્મ-અર્થ-કામ-મોક્ષ ([[Vanisource:SB 4.8.41|શ્રી.ભા. ..૪૧]], [[Vanisource:CC Adi 1.90|ચૈ.. આદિ ૧.૯૦]]): એક જીવનને સર્વોચ્ચ સ્તર સુધી ઉપર લઈ જવાના સિદ્ધાંતો છે. પણ લોકો તે લેતા નથી, સામાન્ય રીતે... તેઓ થોડુક ધન મેળવવા માટે ધાર્મિક કર્મકાંડો કરે છે, અર્થ માટે. અવશ્ય, આપણને આપણા પાલન માટે થોડા ધનની જરૂર પડે છે; તે જરૂરી છે. પણ જો આપણે ધાર્મિક કર્મકાંડો માત્ર ધન કમાવવા માટે કરીએ, તે પદભ્રષ્ટ કરનારું છે. સામાન્ય રીતે લોકો તેવું કરે છે. તેઓ દાન કરે છે જેથી તેમને વધુ ધન મળે. તેઓ ધર્મશાળા ખોલે છે જેથી તેઓ વધુ ઘર બાંધી શકે. તે તેમનો ઉદેશ્ય હોય છે. અથવા તેઓ સ્વર્ગલોકોમાં જઈ શકે. કારણકે તેઓ જાણતા નથી કે તેમનું વાસ્તવિક હિત શું છે. સાચું હિત છે ભગવદ ધામ જવું."|Vanisource:710117 - Lecture SB 06.02.12-14 - Allahabad|710117 - ભાષણ શ્રી.ભા. ૬.૨.૧૨-૧૪ - અલાહાબાદ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710117b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710117b|GU/710118 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710118}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710117R1-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.. ..૧૨): "તે જ્ઞાનને સમજવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક ગુરુનો સંપર્ક કરવો જ જોઇએ." ગચ્છેત. જો તમે આ સિદ્ધાંતોને સ્વીકારતા નથી, તો પછી તમે કેવી રીતે પ્રગતિ કરી શકો? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ ([[Vanisource:SB 11.3.21|શ્રી.ભા. ૧૧..૨૧]]). જો તમે સિદ્ધાંતને સ્વીકારશો નહીં, તો કોઈ સંભાવના નથી. તો પછી તમે તમારી પોતાની રીતે વિચાર કરી શકો છો. કોઈની પાસે જવાનો પ્રશ્ન જ નથી. જેમ ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે, તમે પણ તેમ વિચારીને પોતાને સંપૂર્ણ બનાવો છો. તે શક્ય છે. પરંતુ ક્યારેય સંપૂર્ણપણે સિદ્ધ અવસ્થા શક્ય નથી ."|Vanisource:710117 - Lecture SB 06.02.12-14 - Allahabad|710117 - ભાષણ વાર્તાલાપ - અલાહાબાદ}}

Latest revision as of 14:10, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તદ્-વિજ્ઞાનાર્થમ સ ગુરુમ એવ અભિગચ્છેત (મુ.ઉ. ૧.૨.૧૨): "તે જ્ઞાનને સમજવા માટે વ્યક્તિએ આધ્યાત્મિક ગુરુનો સંપર્ક કરવો જ જોઇએ." ગચ્છેત. જો તમે આ સિદ્ધાંતોને સ્વીકારતા નથી, તો પછી તમે કેવી રીતે પ્રગતિ કરી શકો? તસ્માદ ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમમ (શ્રી.ભા. ૧૧.૩.૨૧). જો તમે આ સિદ્ધાંતને સ્વીકારશો નહીં, તો કોઈ સંભાવના નથી. તો પછી તમે તમારી પોતાની રીતે વિચાર કરી શકો છો. કોઈની પાસે જવાનો પ્રશ્ન જ નથી. જેમ ઘણા લોકો અનુમાન કરી રહ્યા છે, તમે પણ તેમ વિચારીને પોતાને સંપૂર્ણ બનાવો છો. તે શક્ય છે. પરંતુ ક્યારેય સંપૂર્ણપણે સિદ્ધ અવસ્થા શક્ય નથી ."
710117 - ભાષણ વાર્તાલાપ - અલાહાબાદ