GU/710204b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710204SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"યમ એવાઈસે વરનુંતે... નયામ આત્મા પ્રવાચનેના લાભ (કથા ઉપનિષદ ૧.૨.૨૩).આ વૈદિક હુકમ છે. ફક્ત વાત કરીને, ખૂબ સરસ વક્તા અથવા પ્રવક્તા બનીને તમે સર્વ શ્રેષ્ટને સમજી શકતા નથી. નયામ આત્મા ના મેધાયા કારણ કે તમને ખૂબ સરસ મગજ મળી ગયું છે, તેથી તમે સમજી શકશો — ના. ના મધ્યાય.નયામ આત્મા પ્રવચેના લભ્યો ના  ના મધ્યાય ના તો પછી કેવી રીતે? યમ એવાઈસે વરનુંતે... તેના લાભયઃ-લાભયઃ (કથા ઉપનિષદ ૧.૨.૨3): "ફક્ત એવા જ વ્યક્તિ કે જે ભગવાનના પરમ વ્યક્તિત્વની તરફેણ કરે છે, તે સમજી શકે છે." તે સમજી શકે છે. નહીં તો કોઈ સમજી શકે નહીં."|Vanisource:710204 - Lecture SB 06.03.12-15 - Gorakhpur|710204 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૩.૧૨-૧૫ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710204 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710204|GU/710206 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુરમાં અમૃત બિંદુ બોલે છે|710206}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710204SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"યમ એવૈષ વૃણુતે... નાયમ આત્મા પ્રવચનેન લભ... (કઠ ઉપનિષદ ૧.૨.૨૩). આ વૈદિક આજ્ઞા છે. ફક્ત વાત કરીને, ખૂબ સરસ વક્તા અથવા પ્રવક્તા બનીને, તમે પરમ ભગવાનને ન સમજી શકો. નાયમ આત્મા ન મેધયા. કારણ કે તમારી પાસે ખૂબ સરસ મગજ છે, તેથી તમે સમજી શકશો — ના. ન મેધયા. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન. તો પછી કેવી રીતે? યમ એવૈષ વૃણુતે તેન લભ્ય: - લભ્ય: (કઠ ઉપનિષદ ૧.૨.૨૩): "ફક્ત તેજ વ્યક્તિ કે જેના પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપા થઈ છે, તે સમજી શકે છે." તે સમજી શકે છે. નહીં તો, કોઈ સમજી શકે નહીં."|Vanisource:710204 - Lecture SB 06.03.12-15 - Gorakhpur|710204 - ભાષણ શ્રી.ભા. ..૧૨-૧૫ - ગોરખપુર‎}}

Latest revision as of 14:49, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યમ એવૈષ વૃણુતે... નાયમ આત્મા પ્રવચનેન લભ... (કઠ ઉપનિષદ ૧.૨.૨૩). આ વૈદિક આજ્ઞા છે. ફક્ત વાત કરીને, ખૂબ સરસ વક્તા અથવા પ્રવક્તા બનીને, તમે પરમ ભગવાનને ન સમજી શકો. નાયમ આત્મા ન મેધયા. કારણ કે તમારી પાસે ખૂબ સરસ મગજ છે, તેથી તમે સમજી શકશો — ના. ન મેધયા. નાયમ આત્મા પ્રવચનેન લભ્યો ન મેધયા ન. તો પછી કેવી રીતે? યમ એવૈષ વૃણુતે તેન લભ્ય: - લભ્ય: (કઠ ઉપનિષદ ૧.૨.૨૩): "ફક્ત તેજ વ્યક્તિ કે જેના પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની કૃપા થઈ છે, તે સમજી શકે છે." તે સમજી શકે છે. નહીં તો, કોઈ સમજી શકે નહીં."
710204 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૨-૧૫ - ગોરખપુર‎