GU/710211b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧ Categor...") |
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | [[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710206SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|" | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710211|GU/710212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710212}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710206SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"તો વ્યક્તિ ગંભીર કાર્યમાં પ્રવૃત્ત થવો જોઈએ; તો ઉંઘ ઓછી આવશે. જો આપણે આળસુ થઈશું, જો આપણી પાસે પૂરતી પ્રવૃત્તિ નથી, તો ઊંઘ આવશે. અને જો પૂરતી પ્રવૃત્તિ નથી, પરંતુ પૂરતું ભોજન છે, તો પછીનું પરિણામ છે ઊંઘ. તો આપણે વસ્તુઓ સમાયોજિત કરવી પડે. આપણે સાત કલાકથી વધુ ઉંઘ ન કરવી જોઈએ. રાત્રે છ કલાક અને એક કલાક, તે પર્યાપ્ત છે. તબીબી દ્રષ્ટિકોણથી, તેઓ કહે છે કે છ કલાકની ઉંઘ પૂરતી છે. છ કલાક. તો માની લો કે જો આપણે સાતથી આઠ કલાક સૂઈએ, એક કલાક વધુ, તો ચોવીસ કલાકમાંથી આપણે આઠ કલાક સૂઈએ. પછી સોળ કલાક. અને જપ, બે કલાક. દસ કલાક. અને સ્નાન અને પહેરવેશ માટે, બીજા બે કલાક."|Vanisource:710211 - Lecture SB 06.03.18 - Gorakhpur|710211 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૮ - ગોરખપુર}} |
Latest revision as of 00:03, 21 December 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો વ્યક્તિ ગંભીર કાર્યમાં પ્રવૃત્ત થવો જોઈએ; તો ઉંઘ ઓછી આવશે. જો આપણે આળસુ થઈશું, જો આપણી પાસે પૂરતી પ્રવૃત્તિ નથી, તો ઊંઘ આવશે. અને જો પૂરતી પ્રવૃત્તિ નથી, પરંતુ પૂરતું ભોજન છે, તો પછીનું પરિણામ છે ઊંઘ. તો આપણે વસ્તુઓ સમાયોજિત કરવી પડે. આપણે સાત કલાકથી વધુ ઉંઘ ન કરવી જોઈએ. રાત્રે છ કલાક અને એક કલાક, તે પર્યાપ્ત છે. તબીબી દ્રષ્ટિકોણથી, તેઓ કહે છે કે છ કલાકની ઉંઘ પૂરતી છે. છ કલાક. તો માની લો કે જો આપણે સાતથી આઠ કલાક સૂઈએ, એક કલાક વધુ, તો ચોવીસ કલાકમાંથી આપણે આઠ કલાક સૂઈએ. પછી સોળ કલાક. અને જપ, બે કલાક. દસ કલાક. અને સ્નાન અને પહેરવેશ માટે, બીજા બે કલાક." |
710211 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૧૮ - ગોરખપુર |