GU/710215c ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710215SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"હાલના ક્ષણે, ભારત ખૂબ ગરીબ, ગરીબીથી ગ્રસ્ત દેશ તરીકે ઓળખાય છે. લોકોની છાપ છે કે "તેઓ ભીખારી છે. તેમને આપવા માટે કંઈ મળ્યું નથી. તેઓ અહીં ભીખ માંગવા માટે આવે છે." ખરેખર, અમારા પ્રધાનો ત્યાં જાય છે અને, કેટલાક ભીખ માંગવાના હેતુથી: "અમને ભાત આપો," "અમને ઘઉં આપો," "પૈસા આપો," "અમને સૈનિકો આપો." તે જ તેમનો ધંધો છે. પરંતુ આ આંદોલન, પ્રથમ વખત, ભારત તેમને કંઈક આપી રહ્યું છે.તે ભીખ માંગવાનો પ્રચાર નથી; તે પ્રચાર આપી રહ્યો છે. કારણ કે તેઓ આ પદાર્થ પછી કાંકરે છે, કૃષ્ણ ભાવનમ્રિત. તેઓએ આ ભૌતિક ભાવનમ્રિતનો પૂરતો આનંદ માણ્યો છે."|Vanisource:710215 - Lecture 2 Festival Appearance Day, Bhaktisiddhanta Sarasvati - Gorakhpur|710215 - ભાષણ ૨ ઉત્સવનો દેખાવ દિવસ, ભક્તિસિદ્ધં સરસ્વતી- ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710215b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710215b|GU/710216 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710216}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710215SB-GORAKHPUR_ND_02.mp3</mp3player>|"વર્તમાન સમયે, ભારત ખૂબ ગરીબ, ગરીબીથી ગ્રસ્ત દેશ તરીકે ઓળખાય છે. લોકોમાં એ છાપ છે કે "તેઓ ભીખારી છે. તેમની પાસે આપવા માટે કશું જ નથી. તેઓ ફક્ત અહીં ભિક્ષા માંગવા માટે આવે છે." વાસ્તવમાં, આપણા પ્રધાનો ત્યાં જાય છે અને, કંઈક ભિક્ષા માંગવાના હેતુથી: "અમને ચોખા આપો," "અમને ઘઉં આપો," "અમને ધન આપો," "અમને સૈનિકો આપો." તે તેમનું કાર્ય છે. પરંતુ આ આંદોલન, પ્રથમ વખત, ભારત તેમને કંઈક આપી રહ્યું છે. તે ભીખ માંગવાનો કાર્યક્રમ નથી; તે આપવાનો કાર્યક્રમ છે. કારણ કે તેઓ આ વસ્તુની ઝંખના કરી રહ્યા છે, કૃષ્ણ ભાવનામૃત. તેમણે આ ભૌતિક ચેતનાનો પૂરતો આનંદ માણ્યો છે."|Vanisource:710215 - Lecture 2 Festival Appearance Day, Bhaktisiddhanta Sarasvati - Gorakhpur|710215 - ભાષણ ૨ ભક્તિસિદ્ધાંત સરસ્વતી આવિર્ભાવ દિવસ ઉત્સવ - ગોરખપુર‎}}

Latest revision as of 16:27, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વર્તમાન સમયે, ભારત ખૂબ જ ગરીબ, ગરીબીથી ગ્રસ્ત દેશ તરીકે ઓળખાય છે. લોકોમાં એ છાપ છે કે "તેઓ ભીખારી છે. તેમની પાસે આપવા માટે કશું જ નથી. તેઓ ફક્ત અહીં ભિક્ષા માંગવા માટે આવે છે." વાસ્તવમાં, આપણા પ્રધાનો ત્યાં જાય છે અને, કંઈક ભિક્ષા માંગવાના હેતુથી: "અમને ચોખા આપો," "અમને ઘઉં આપો," "અમને ધન આપો," "અમને સૈનિકો આપો." તે તેમનું કાર્ય છે. પરંતુ આ આંદોલન, પ્રથમ વખત, ભારત તેમને કંઈક આપી રહ્યું છે. તે ભીખ માંગવાનો કાર્યક્રમ નથી; તે આપવાનો કાર્યક્રમ છે. કારણ કે તેઓ આ વસ્તુની ઝંખના કરી રહ્યા છે, કૃષ્ણ ભાવનામૃત. તેમણે આ ભૌતિક ચેતનાનો પૂરતો આનંદ માણ્યો છે."
710215 - ભાષણ ૨ ભક્તિસિદ્ધાંત સરસ્વતી આવિર્ભાવ દિવસ ઉત્સવ - ગોરખપુર‎