GU/710218 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710218LE-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"અહીં આ વિશ્વમાં, બ્રહ્મામાનંદનું પ્રતિબિંબ છે, પરંતુ તે અસ્થિર છે, અસ્થાયી છે. તેથી તે આસ્થાય કહેવામાં આવે છે, રામાન્ટે યોગિનો 'નેન્તે. જેઓ યોગ છે. . . યોગનો અર્થ એ છે કે જે ક્ષણેન્દ્રિય સ્થિતિની અનુભૂતિ કરે છે, તેઓને યોગ કહેવામાં આવે છે. તેઓને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે: જાન, હાથ-યોગ અથવા ભક્તયોગ. તે બધાને યોગ કહેવામાં આવે છે. તો રમન્તે યોગિનો અનન્તે યોગનો આનંદનો લક્ષ્યાંક અમર્યાદિતને સ્પર્શવાનો છે. "|Vanisource:710218 - Lecture - Gorakhpur|710218 - ભાષણ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710217d ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710217d|GU/710218b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710218b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710218LE-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"અહીં આ વિશ્વમાં, આનંદ અથવા બ્રહ્માનંદનું પ્રતિબિંબ છે, પરંતુ તે અસ્થિર છે, અસ્થાયી છે. તેથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, રમન્તે યોગિનો અનંતે. જેઓ યોગી છે... યોગી મતલબ જે દિવ્ય સ્થિતિની અનુભૂતિ કરે છે, તેમને યોગી કહેવામાં આવે છે. તેમને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે: જ્ઞાની, હઠ-યોગી અને ભક્તિ-યોગી. તે બધા યોગી કહેવાય છે. તો રમન્તે યોગિનો અનંતે. યોગીના આનંદનું લક્ષ્ય છે અમર્યાદિતને સ્પર્શ કરવો."|Vanisource:710218 - Lecture - Gorakhpur|710218 - ભાષણ - ગોરખપુર‎}}

Latest revision as of 16:49, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"અહીં આ વિશ્વમાં, આનંદ અથવા બ્રહ્માનંદનું પ્રતિબિંબ છે, પરંતુ તે અસ્થિર છે, અસ્થાયી છે. તેથી શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, રમન્તે યોગિનો અનંતે. જેઓ યોગી છે... યોગી મતલબ જે દિવ્ય સ્થિતિની અનુભૂતિ કરે છે, તેમને યોગી કહેવામાં આવે છે. તેમને ત્રણ વર્ગોમાં વહેંચી શકાય છે: જ્ઞાની, હઠ-યોગી અને ભક્તિ-યોગી. તે બધા યોગી કહેવાય છે. તો રમન્તે યોગિનો અનંતે. યોગીના આનંદનું લક્ષ્ય છે અમર્યાદિતને સ્પર્શ કરવો."
710218 - ભાષણ - ગોરખપુર‎