GU/710218b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે આપણે શેરીમાં ચાલી રહ્યા છીએ. અજાણતાં, આપણે ઘણી બધી નાની કીડીઓ અને જંતુઓને મારી રહ્યા છીએ, અજાણતા. હું મારવા ઈચ્છતો નથી, પરંતુ ભૌતિક જગતમાં રહેવાને કારણે, આપણે અજાણતાં ઘણા જીવોની હત્યા કરી રહ્યા છીએ. તેથી, વૈદિક વિધિઓ અનુસાર તે હુકમ છે કે વ્યક્તિએ યજ્ઞ કરવો પડે. અને તે યજ્ઞ વગર તમે નાના પ્રાણીઓની અજાણતામાં જે હત્યા કરો છો તેના માટે તમને દંડ મળવા પાત્ર રહેશે."
710218 - ભાષણ શ્રી.ભા. ૬.૩.૨૫-૨૬ - ગોરખપુર‎