GU/710405 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710405BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી ત્યાં સેક્સ લાઇફનું નિયમન છે. તેથી કૃષ્ણ કહે છે, ધર્મ-અવિરુદ્ધ: ચોક્કસ પરિસ્થિતિઓમાં લૈંગિક જીવનને મંજૂરી આપવામાં આવે છે. તે માનવતા છે. ન ગમે . . . બિલાડીઓ અને કૂતરાઓના જીવનમાં પણ કેટલીક મર્યાદા છે. તેઓએ સેક્સ લાઇફનો સમયગાળો મેળવ્યો છે. તેવી જ રીતે, ગ્રહસ્થ માટે, જાતીય જીવનનો સમયગાળો છે. માસિક સ્રાવ પછી, માસિક સ્રાવના પાંચ દિવસ પછી, કોઈને બાળકોને ધારણ કરવા માટે લૈંગિક જીવન હોઈ શકે છે.અને જો સ્ત્રી કે પત્ની ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ થાય અને છ મહિનાનો થાય ત્યાં સુધી સંભોગ જીવન વધુ રહેતું નથી. આ નિયમો છે. "|Vanisource:710405 - Lecture BG 07.11-13 - Bombay|710405 - ભાષણ ભ.ગી. ૦૭.૧૧-૧૩ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710401 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710401|GU/710406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710406}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710405BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો મૈથુન જીવનનું નિયંત્રણ હોય છે. તેથી કૃષ્ણ કહે છે, ધર્મ-અવિરુદ્ધ: ચોક્કસ પરિસ્થિતિઓમાં મૈથુન જીવનને મંજૂરી આપવામાં આવી છે. તે માનવતા છે. એવું નહીં કે... બિલાડીઓ અને કૂતરાઓના જીવનમાં પણ કેટલીક મર્યાદા હોય છે. તેમને મૈથુન જીવનનો સમયગાળો હોય છે. તેવી જ રીતે, ગૃહસ્થ માટે, જાતીય જીવનનો સમયગાળો હોય છે. માસિક સ્રાવ પછી, માસિક સ્રાવના પાંચ દિવસ પછી, વ્યક્તિ બાળકોને ધારણ કરવા માટે મૈથુન જીવન ભોગવી શકે છે. અને જો સ્ત્રી કે પત્ની ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ થાય અને છ મહિનાનું થાય ત્યાં સુધી કોઈ જાતીય જીવન નહીં. આ નિયમો છે."|Vanisource:710405 - Lecture BG 07.11-13 - Bombay|710405 - ભાષણ ભ.ગી. .૧૧-૧૩ - મુંબઈ‎}}

Latest revision as of 13:17, 16 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો મૈથુન જીવનનું નિયંત્રણ હોય છે. તેથી કૃષ્ણ કહે છે, ધર્મ-અવિરુદ્ધ: ચોક્કસ પરિસ્થિતિઓમાં મૈથુન જીવનને મંજૂરી આપવામાં આવી છે. તે માનવતા છે. એવું નહીં કે... બિલાડીઓ અને કૂતરાઓના જીવનમાં પણ કેટલીક મર્યાદા હોય છે. તેમને મૈથુન જીવનનો સમયગાળો હોય છે. તેવી જ રીતે, ગૃહસ્થ માટે, જાતીય જીવનનો સમયગાળો હોય છે. માસિક સ્રાવ પછી, માસિક સ્રાવના પાંચ દિવસ પછી, વ્યક્તિ બાળકોને ધારણ કરવા માટે મૈથુન જીવન ભોગવી શકે છે. અને જો સ્ત્રી કે પત્ની ગર્ભવતી હોય, તો બાળકનો જન્મ થાય અને છ મહિનાનું થાય ત્યાં સુધી કોઈ જાતીય જીવન નહીં. આ નિયમો છે."
710405 - ભાષણ ભ.ગી. ૭.૧૧-૧૩ - મુંબઈ‎