GU/720220 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૨‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વિશાખાપટ્ટનમ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - વિશાખાપટ્ટનમ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720220SB-VISAKHAPATNAM_ND_01.mp3</mp3player>|"બ્રહ્મને આત્માની અનુભૂતિ થવા માટે, તેની પાસે હવે કોઈ ત્રાસ નથી, કે કોઈ વિલાપ. આટલા લાંબા સમય સુધી આપણે શારીરિક પ્લેટફોર્મ પર છીએ, અમે હેન્કિંગ અને શોક વ્યક્ત કરી રહ્યા છીએ. આપણી પાસે જે ચીજો નથી તે માટે અમે હેન્કિંગ કરી રહ્યા છીએ, અને આપણે જે ગુમાવીએ છીએ તેના માટે વિલાપ કરીએ છીએ. ત્યાં બે વ્યવસાય છે: થોડો ભૌતિક નફો મેળવવા અથવા તેને ગુમાવવાનો. આ શારીરિક પ્લેટફોર્મ છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક પ્લેટફોર્મ પર આવો છો, ત્યારે નુકસાન અને લાભનો કોઈ પ્રશ્ન નથી. સંતુલન. તેથી બ્રહ્મા-ભૂતઃ પ્રસન્નાત્મા ના સોકેટી ના કનકસતી, સમાહ સર્વસુ ભુતેસું કેમ કે તેની પાસે હવે વધુ લટકાવવું અને વિલાપ કરવો નથી, ત્યાં કોઈ વધુ દુશ્મન નથી. કારણ કે જો ત્યાં દુશ્મન છે, તો ત્યાં વિલાપ છે, પરંતુ જો કોઈ દુશ્મન ન હોય તો, પછી સમાઈ સમાહ સર્વસુ ભુતેસું મધ-ભક્તિ લભતે પરમ. ભક્તિ, તે ગુણાતીત પ્રવૃત્તિઓની શરૂઆત છે."|Vanisource:720220 - Lecture SB 01.02.05 - Visakhapatnam|720220 - ભાષણ શ્રી.ભા. ૦૧.૦૨.૦૫ - વિશાખાપટ્ટનમ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/720219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે|720219b|GU/720220b ભાષણ - શ્રીલ પ્રભુપાદ વિશાખાપટ્ટનમ માં અમૃત બિંદુ બોલે છે|720220b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/720220SB-VISAKHAPATNAM_ND_01.mp3</mp3player>|"બ્રહ્મ-અનુભૂતિ પ્રાપ્ત જીવ માટે, તેને કોઈ ઈચ્છા નથી કે કોઈ પસ્તાવો નથી. જ્યા સુધી આપણે શારીરિક સ્તર પર છીએ, આપણે ઈચ્છા કરીએ છીએ અને પસ્તાવો કરીએ છીએ. આપણી પાસે જે વસ્તુઓ નથી તેની આપણે ઝંખના કરીએ છીએ, અને જે વસ્તુ આપણે ગુમાવીએ છીએ તેના માટે વિલાપ કરીએ છીએ. બે કાર્યો છે: અમુક ભૌતિક નફો મેળવવો અથવા તેને ગુમાવવો. આ શારીરિક સ્તર છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક સ્તર પર આવો છો, ત્યારે નુકસાન અને લાભનો કોઈ પ્રશ્ન નથી. સંતુલન. તો બ્રહ્મ-ભૂતઃ પ્રસન્નાત્મા ના શોચતી ના કાંક્ષતી, સમઃ સર્વેષુ ભુતેષુ. કારણકે તે કોઈ ઈચ્છા કે વિલાપ કરતો નથી, તેને કોઈ દુશ્મન નથી. કારણ કે જો દુશ્મન હોય છે, તો ત્યાં વિલાપ હોય છે, પરંતુ જો કોઈ દુશ્મન નથી, તો સમઃ સર્વેષુ ભુતેષુ મદ-ભક્તિમ લભતે પરામ. તે દિવ્ય કાર્યો, ભક્તિ, ની શરૂઆત છે."|Vanisource:720220 - Lecture SB 01.02.05 - Visakhapatnam|720220 - ભાષણ શ્રી.ભા. ..- વિશાખાપટ્ટનમ‎}}

Latest revision as of 17:35, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"બ્રહ્મ-અનુભૂતિ પ્રાપ્ત જીવ માટે, તેને કોઈ ઈચ્છા નથી કે કોઈ પસ્તાવો નથી. જ્યા સુધી આપણે શારીરિક સ્તર પર છીએ, આપણે ઈચ્છા કરીએ છીએ અને પસ્તાવો કરીએ છીએ. આપણી પાસે જે વસ્તુઓ નથી તેની આપણે ઝંખના કરીએ છીએ, અને જે વસ્તુ આપણે ગુમાવીએ છીએ તેના માટે વિલાપ કરીએ છીએ. બે કાર્યો છે: અમુક ભૌતિક નફો મેળવવો અથવા તેને ગુમાવવો. આ શારીરિક સ્તર છે. પરંતુ જ્યારે તમે આધ્યાત્મિક સ્તર પર આવો છો, ત્યારે નુકસાન અને લાભનો કોઈ પ્રશ્ન જ નથી. સંતુલન. તો બ્રહ્મ-ભૂતઃ પ્રસન્નાત્મા ના શોચતી ના કાંક્ષતી, સમઃ સર્વેષુ ભુતેષુ. કારણકે તે કોઈ ઈચ્છા કે વિલાપ કરતો નથી, તેને કોઈ દુશ્મન નથી. કારણ કે જો દુશ્મન હોય છે, તો ત્યાં વિલાપ હોય છે, પરંતુ જો કોઈ દુશ્મન નથી, તો સમઃ સર્વેષુ ભુતેષુ મદ-ભક્તિમ લભતે પરામ. તે દિવ્ય કાર્યો, ભક્તિ, ની શરૂઆત છે."
720220 - ભાષણ શ્રી.ભા. ૧.૨.૫ - વિશાખાપટ્ટનમ‎