GU/730412 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ યોર્કમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩ Category:G...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
[[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]] | [[Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - | [[Category:GU/અમૃત બિંદુ - ન્યુ યોર્ક]] | ||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730412SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો શરૂઆતમાં, જો તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, માયા દ્વારા ઘણી બધી પરેશાનીઓ હશે. માયા તમારી કસોટી કરશે કે તમે કેટલી હદ સુધી દ્રઢ છો. તે તમારી કસોટી કરશે. તે પણ કૃષ્ણની પ્રતિનિધિ છે. તે કોઈને પણ અનુમતિ નહીં | <!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | ||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/730225 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ જકાર્તામાં અમૃત બિંદુ બોલે છે|730225|GU/730415 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|730415}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/730412SB-NEW_YORK_ND_01.mp3</mp3player>|"તો શરૂઆતમાં, જો તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, માયા દ્વારા ઘણી બધી પરેશાનીઓ હશે. માયા તમારી કસોટી કરશે કે તમે કેટલી હદ સુધી દ્રઢ છો. તે તમારી કસોટી કરશે. તે પણ કૃષ્ણની પ્રતિનિધિ છે. તે કોઈને એવા કોઈને પણ અનુમતિ નહીં આપે જે કૃષ્ણને પરેશાન કરવા માટે છે. તેથી તે બહુ જ મક્કમપણે કસોટી કરે છે કે શું તમે..., તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે કૃષ્ણને પરેશાન કરવા માટે કે તમે વાસ્તવમાં ગંભીર છો. તે માયાનું કાર્ય છે. તો શરૂઆતમાં માયા દ્વારા કસોટી હશે, અને તમે કૃષ્ણ ભાવનામૃતના માર્ગમાં પ્રગતિ કરવા માટે ઘણી બધી પરેશાનીઓ અનુભવશો. પણ જો તમે દ્રઢ રહેશો... દ્રઢ મતલબ જો તમે નીતિ અને નિયમોનું પાલન કરશો અને સોળ માળા કરશો, તો તમે દ્રઢ રહેશો. અને જો તમે પરવાહ નહીં કરો, તો માયા તમને પકડી લેશે, તરત જ. માયા હમેશા તૈયાર જ છે. આપણે મહાસાગરમાં છીએ. કોઈ પણ ક્ષણે, આપણે વિચલિત થઈશું. તેથી, જે વ્યક્તિ જરા પણ વિચલિત નથી થતો, તેને પરમહંસ કહેવામા આવે છે."|Vanisource:730412 - Lecture SB 01.08.20 - New York|730412 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૨૦ - ન્યુ યોર્ક}} |
Latest revision as of 06:41, 22 November 2020
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો શરૂઆતમાં, જો તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરો, માયા દ્વારા ઘણી બધી પરેશાનીઓ હશે. માયા તમારી કસોટી કરશે કે તમે કેટલી હદ સુધી દ્રઢ છો. તે તમારી કસોટી કરશે. તે પણ કૃષ્ણની પ્રતિનિધિ છે. તે કોઈને એવા કોઈને પણ અનુમતિ નહીં આપે જે કૃષ્ણને પરેશાન કરવા માટે છે. તેથી તે બહુ જ મક્કમપણે કસોટી કરે છે કે શું તમે..., તમે કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કર્યું છે કૃષ્ણને પરેશાન કરવા માટે કે તમે વાસ્તવમાં ગંભીર છો. તે માયાનું કાર્ય છે. તો શરૂઆતમાં માયા દ્વારા કસોટી હશે, અને તમે કૃષ્ણ ભાવનામૃતના માર્ગમાં પ્રગતિ કરવા માટે ઘણી બધી પરેશાનીઓ અનુભવશો. પણ જો તમે દ્રઢ રહેશો... દ્રઢ મતલબ જો તમે નીતિ અને નિયમોનું પાલન કરશો અને સોળ માળા કરશો, તો તમે દ્રઢ રહેશો. અને જો તમે પરવાહ નહીં કરો, તો માયા તમને પકડી લેશે, તરત જ. માયા હમેશા તૈયાર જ છે. આપણે મહાસાગરમાં છીએ. કોઈ પણ ક્ષણે, આપણે વિચલિત થઈશું. તેથી, જે વ્યક્તિ જરા પણ વિચલિત નથી થતો, તેને પરમહંસ કહેવામા આવે છે." |
730412 - ભાષણ શ્રી.ભા. ૧.૮.૨૦ - ન્યુ યોર્ક |