GU/731014 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731014BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તેથી ભગવાનનો ભાગ અને અંશની ફરજ છે કે તેને આનંદ માણવામાં મદદ કરો. તે ભક્તિ છે. ભક્તિ એટલે અનુકુળએના કૃષ્ણઅનુશિલનમ ([[Vanisource: CC Madhya 19.167|ચૈ.ચ. માધ્ય ૧૯.૧૬૭]]). અનુકુળ. અનુકુળ નો અર્થ એ થાય છે સાનુકૂળ, કૃષ્ણઅનુશિલનમ,કૃષ્ણ ભવનમ્રિત હંમેશાં વિચારે છે કે કૃષ્ણને કેવી રીતે ખુશ કરવું. તે ભક્તિ છે. અનુકુળએના કૃષ્ણઅનુશિલનમ . જેમ કે ગોપીઓ. પ્રથમ વર્ગનું ઉદાહરણ ગોપીઓ અથવા વૃંદાવનના રહેવાસીઓ છે. તેઓ બધા કૃષ્ણને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે વૃંદાવન છે. જો અહીં પણ, જો તમે કૃષ્ણને ખુશ કરવાનો પ્રયાસ કરો છો, તો આને વૃંદાવનમાં ,વૈકુંઠમાં રૂપાંતરિત કરી શકાય છે. "|Vanisource:731014 - Lecture BG 13.20 - Bombay|731014 - ભાષણ શ્રી.. ૧૩.૨૦ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731013 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731013|GU/731015 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|731015}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731014BG-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો તે ભગવાનના અભિન્ન અંશની ફરજ છે કે તેમને આનંદ માણવામાં મદદ કરે. તે ભક્તિ છે. ભક્તિ એટલે આનુકૂલ્યેન કૃષ્ણાનુશિલનમ ([[Vanisource: CC Madhya 19.167|ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭]]). અનુકુલ. અનુકુલનો અર્થ છે સાનુકૂળ રીતે, કૃષ્ણાનુશિલનમ, કૃષ્ણ ભાવનામૃત - હંમેશાં તે વિચારવું કે કેવી રીતે કૃષ્ણને ખુશ કરવા. તે ભક્તિ છે. આનુકૂલ્યેન કૃષ્ણાનુશિલનમ. જેમ કે ગોપીઓ. પ્રથમ વર્ગનું ઉદાહરણ છે ગોપીઓ અથવા વૃંદાવનના રહેવાસીઓ. તેઓ બધા કૃષ્ણને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે વૃંદાવન છે. જો અહીં પણ, જો તમે કૃષ્ણને ખુશ કરવાનો પ્રયાસ કરો, તો આને વૃંદાવનમાં, વૈકુંઠમાં રૂપાંતરિત કરી શકાય છે. "|Vanisource:731014 - Lecture BG 13.20 - Bombay|731014 - ભાષણ .ગી. ૧૩.૨૦ - મુંબઈ‎}}

Latest revision as of 18:19, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો તે ભગવાનના અભિન્ન અંશની ફરજ છે કે તેમને આનંદ માણવામાં મદદ કરે. તે ભક્તિ છે. ભક્તિ એટલે આનુકૂલ્યેન કૃષ્ણાનુશિલનમ (ચૈ.ચ. મધ્ય ૧૯.૧૬૭). અનુકુલ. અનુકુલનો અર્થ છે સાનુકૂળ રીતે, કૃષ્ણાનુશિલનમ, કૃષ્ણ ભાવનામૃત - હંમેશાં તે વિચારવું કે કેવી રીતે કૃષ્ણને ખુશ કરવા. તે ભક્તિ છે. આનુકૂલ્યેન કૃષ્ણાનુશિલનમ. જેમ કે ગોપીઓ. પ્રથમ વર્ગનું ઉદાહરણ છે ગોપીઓ અથવા વૃંદાવનના રહેવાસીઓ. તેઓ બધા કૃષ્ણને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તે વૃંદાવન છે. જો અહીં પણ, જો તમે કૃષ્ણને ખુશ કરવાનો પ્રયાસ કરો, તો આને વૃંદાવનમાં, વૈકુંઠમાં રૂપાંતરિત કરી શકાય છે. "
731014 - ભાષણ ભ.ગી. ૧૩.૨૦ - મુંબઈ‎