GU/731103 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૩‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
[[Category:GU/અમૃત બિંદુ - દિલ્લી‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731103R1-DELHI_ND_01.mp3</mp3player>|"તો વ્યક્તિ આ સ્વ-ધર્મ, ત્યાક્ત્વા-સ્વ-ધર્મ છોડી દે છે, અને કૃષ્ણ ભાવનમ્રિત તરફ લઈ જાય છે, કૃષ્ણને શરણે જાય છે, પરંતુ કોઈ રીતે અથવા અન્ય રીતે, મૈયાની યુક્તિ દ્વારા - તે નીચે પડી જાય છે, જેમ કે આપણા ઘણા વિદ્યાર્થીઓ છે. ચાલ્યા ગયા.. . . ઘણા નથી, થોડા. તેથી ભાગવતમ્ કહે છે, યત્ર કવા વભદ્રમ્ અભદ અમુયા કીમ કે, "ત્યાં ખોટું શું છે?" ભલે તે અડધો રસ્તો નીચે ગયો હોય, તો પણ ત્યાં કોઈ ખોટું નથી. તેણે કંઈક મેળવ્યું છે. તેમણે કૃષ્ણને પહેલેથી જ આપેલી ઘણી સેવા, તે નોંધી છે. તે નોંધાયેલું છે."|Vanisource:731103 - Conversation - Delhi|731103 - વાર્તાલાપ - દિલ્લી‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/731102 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731102|GU/731103b ભાષણ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે|731103b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/731103R1-DELHI_ND_01.mp3</mp3player>|"તો વ્યક્તિ આ સ્વ-ધર્મ છોડી દે છે, ત્યક્ત્વા-સ્વ-ધર્મ, અને કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે, કૃષ્ણને શરણે જાય છે, પરંતુ એક યા બીજી રીતે, સંગ દ્વારા, માયાની યુક્તિ દ્વારા - તે ફરીથી પતન પામે છે, જેમ કે આપણા ઘણા વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા છે... ઘણા નહીં, અમુક. તો ભાગવતમ્ કહે છે, યત્ર ક્વ વાભદ્રમ્ અભૂદ અમુષ્ય કીમ કે, "એમાં ખોટું શું છે?" ભલે તે અડધે રસ્તેથી પતન પામે, તો પણ કોઈ ખોટું નથી. તેણે કંઈક મેળવ્યું છે. જેટલી સેવા તેણે કૃષ્ણની કરી છે, તે પહેલેથી જ નોંધાઈ ગઈ છે. તેની નોંધ થઈ ગઈ છે."|Vanisource:731103 - Conversation - Delhi|731103 - વાર્તાલાપ - દિલ્લી‎}}

Latest revision as of 05:02, 18 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વ્યક્તિ આ સ્વ-ધર્મ છોડી દે છે, ત્યક્ત્વા-સ્વ-ધર્મ, અને કૃષ્ણ ભાવનામૃત ગ્રહણ કરે છે, કૃષ્ણને શરણે જાય છે, પરંતુ એક યા બીજી રીતે, સંગ દ્વારા, માયાની યુક્તિ દ્વારા - તે ફરીથી પતન પામે છે, જેમ કે આપણા ઘણા વિદ્યાર્થીઓ ચાલ્યા ગયા છે... ઘણા નહીં, અમુક. તો ભાગવતમ્ કહે છે, યત્ર ક્વ વાભદ્રમ્ અભૂદ અમુષ્ય કીમ કે, "એમાં ખોટું શું છે?" ભલે તે અડધે રસ્તેથી પતન પામે, તો પણ કોઈ ખોટું નથી. તેણે કંઈક મેળવ્યું છે. જેટલી સેવા તેણે કૃષ્ણની કરી છે, તે પહેલેથી જ નોંધાઈ ગઈ છે. તેની નોંધ થઈ ગઈ છે."
731103 - વાર્તાલાપ - દિલ્લી‎