GU/731102 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આ ભગવદ્ ગીતામાં રાજકારણ, સમાજશાસ્ત્ર, ધર્મ, તત્વજ્ઞાન - બધું જ સમાયેલું છે. તો આ સંસ્કૃતિ ફેલાવવી જોઈએ; આ ભારતની સંસ્કૃતિ, મૂળ સંસ્કૃતિ ફેલાવવી જોઈએ. અને આપણે તે પ્રયાસ કરી રહ્યા છીએ. અને તે સફળ થઈ રહ્યું છે."
731102 - વાર્તાલાપ - દિલ્લી‎