GU/740113 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | [[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740112 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|740112|GU/740131 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હોંગ કોંગમાં અમૃત બિંદુ બોલે છે|740131}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740113SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સાચો ધાર્મિક સિદ્ધાંત આ યુગમાં ખોવાઈ ગયો છે, અને ધાર્મિક બન્યા વગર કોઈ માનવ સમાજ નથી; આ પ્રાણી સમાજ છે. તે પ્રાણી અને માણસમાં ફરક છે: બિલાડીઓ અને કુતરાઓ, તેમને ચર્ચ નથી હોતા, તેમને મંદિર નથી હોતા, તેમને મસ્જિદ નથી હોતા. તેઓ નગ્ન હોય છે, શેરીમાં ફરતા, રસ્તા પર મૈથુન કરતાં. કોઈ પ્રતિબંધ નથી - કોઈ પણ રીતે જીવો, જે ઈચ્છા હોય તે કરો. તે પ્રાણી જીવન છે, પ્રાણી. ધર્મેણ હીના: પશુભી: સમાના: જો ધાર્મિક સિદ્ધાંતોનો સ્વીકાર ના થાય, જે માનવ સમાજમાં ખૂટે છે, નારકાઈ ઉપ(?) કલ્પતે. તે નાર, નર્ક બને છે."|Vanisource:740113 - Lecture SB 01.16.18 - Los Angeles|740113 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૧૮ - લોસ એંજલિસ}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740113SB-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"સાચો ધાર્મિક સિદ્ધાંત આ યુગમાં ખોવાઈ ગયો છે, અને ધાર્મિક બન્યા વગર કોઈ માનવ સમાજ નથી; આ પ્રાણી સમાજ છે. તે પ્રાણી અને માણસમાં ફરક છે: બિલાડીઓ અને કુતરાઓ, તેમને ચર્ચ નથી હોતા, તેમને મંદિર નથી હોતા, તેમને મસ્જિદ નથી હોતા. તેઓ નગ્ન હોય છે, શેરીમાં ફરતા, રસ્તા પર મૈથુન કરતાં. કોઈ પ્રતિબંધ નથી - કોઈ પણ રીતે જીવો, જે ઈચ્છા હોય તે કરો. તે પ્રાણી જીવન છે, પ્રાણી. ધર્મેણ હીના: પશુભી: સમાના: જો ધાર્મિક સિદ્ધાંતોનો સ્વીકાર ના થાય, જે માનવ સમાજમાં ખૂટે છે, નારકાઈ ઉપ(?) કલ્પતે. તે નાર, નર્ક બને છે."|Vanisource:740113 - Lecture SB 01.16.18 - Los Angeles|740113 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૧૮ - લોસ એંજલિસ}} |
Latest revision as of 02:09, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"સાચો ધાર્મિક સિદ્ધાંત આ યુગમાં ખોવાઈ ગયો છે, અને ધાર્મિક બન્યા વગર કોઈ માનવ સમાજ નથી; આ પ્રાણી સમાજ છે. તે પ્રાણી અને માણસમાં ફરક છે: બિલાડીઓ અને કુતરાઓ, તેમને ચર્ચ નથી હોતા, તેમને મંદિર નથી હોતા, તેમને મસ્જિદ નથી હોતા. તેઓ નગ્ન હોય છે, શેરીમાં ફરતા, રસ્તા પર મૈથુન કરતાં. કોઈ પ્રતિબંધ નથી - કોઈ પણ રીતે જીવો, જે ઈચ્છા હોય તે કરો. તે પ્રાણી જીવન છે, પ્રાણી. ધર્મેણ હીના: પશુભી: સમાના: જો ધાર્મિક સિદ્ધાંતોનો સ્વીકાર ના થાય, જે માનવ સમાજમાં ખૂટે છે, નારકાઈ ઉપ(?) કલ્પતે. તે નાર, નર્ક બને છે." |
740113 - ભાષણ શ્રી.ભા. ૧.૧૬.૧૮ - લોસ એંજલિસ |