GU/740319 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions
(Created page with "Category:GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪ Category:G...") |
(Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next)) |
||
Line 2: | Line 2: | ||
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | [[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૪]] | ||
[[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]] | [[Category:GU/અમૃત બિંદુ - વૃંદાવન]] | ||
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE --> | |||
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/740316 ભાષણ - શ્રીલ પ્રભુપાદ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|740316|GU/740330 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|740330}} | |||
<!-- END NAVIGATION BAR --> | |||
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740319SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"તો, અપશ્યતામ આત્મ-તત્ત્વમ ([[Vanisource:SB 2.1.2|શ્રી.ભા. ૨.૧.૨]]), જે લોકો બહુ બુદ્ધિશાળી નથી આત્માનું સત્ય જોવા માટે, તેઓ ફસાઈ જાય છે. કેવી રીતે ફસાઈ જાય છે? દેહ-અપત્ય, આ શરીર અને બાળકો, આ શરીરથી પત્ની દ્વારા જન્મેલા, દેહાપત્ય કલત્રાદીશુ આત્મ-સૈન્યેશુ ([[Vanisource:SB 2.1.4|શ્રી.ભા. ૨.૧.૪]]). દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે કે 'મારે સરસ પત્ની છે. મારે સરસ બાળકો છે. મારે સરસ સમાજ છે, દેશ' અને આમ, ઘણું બધુ. દેહાપત્ય કલત્રાદીશુ. અને તે વિચારે છે કે 'તે લોકો મારા સૈનિકો છે, અહી આ યુદ્ધ છે, અસ્તિત્વ માટેનો સંઘર્ષ'. દરેક વ્યક્તિ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, અને દરેક વ્યક્તિ વિચારે છે, 'તેઓ મારા સૈનિકો છે, આ, મારી પત્ની, બાળકો, સમાજ, મિત્રતા, દેશ, તે મને સુરક્ષા આપશે'. પણ કોઈ પણ સુરક્ષા આપી ના શકે. તેથી અહી તે સમજાવેલુ છે પ્રમત્ત:, પાગલ તરીકે. કોઈ પણ સુરક્ષા આપી ના શકે."|Vanisource:740319 - Lecture SB 02.01.04 - Vrndavana|740319 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૪ - વૃંદાવન}} | {{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/740319SB-VRNDAVAN_ND_01.mp3</mp3player>|"તો, અપશ્યતામ આત્મ-તત્ત્વમ ([[Vanisource:SB 2.1.2|શ્રી.ભા. ૨.૧.૨]]), જે લોકો બહુ બુદ્ધિશાળી નથી આત્માનું સત્ય જોવા માટે, તેઓ ફસાઈ જાય છે. કેવી રીતે ફસાઈ જાય છે? દેહ-અપત્ય, આ શરીર અને બાળકો, આ શરીરથી પત્ની દ્વારા જન્મેલા, દેહાપત્ય કલત્રાદીશુ આત્મ-સૈન્યેશુ ([[Vanisource:SB 2.1.4|શ્રી.ભા. ૨.૧.૪]]). દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે કે 'મારે સરસ પત્ની છે. મારે સરસ બાળકો છે. મારે સરસ સમાજ છે, દેશ' અને આમ, ઘણું બધુ. દેહાપત્ય કલત્રાદીશુ. અને તે વિચારે છે કે 'તે લોકો મારા સૈનિકો છે, અહી આ યુદ્ધ છે, અસ્તિત્વ માટેનો સંઘર્ષ'. દરેક વ્યક્તિ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, અને દરેક વ્યક્તિ વિચારે છે, 'તેઓ મારા સૈનિકો છે, આ, મારી પત્ની, બાળકો, સમાજ, મિત્રતા, દેશ, તે મને સુરક્ષા આપશે'. પણ કોઈ પણ સુરક્ષા આપી ના શકે. તેથી અહી તે સમજાવેલુ છે પ્રમત્ત:, પાગલ તરીકે. કોઈ પણ સુરક્ષા આપી ના શકે."|Vanisource:740319 - Lecture SB 02.01.04 - Vrndavana|740319 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૪ - વૃંદાવન}} |
Latest revision as of 02:11, 30 January 2019
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો, અપશ્યતામ આત્મ-તત્ત્વમ (શ્રી.ભા. ૨.૧.૨), જે લોકો બહુ બુદ્ધિશાળી નથી આત્માનું સત્ય જોવા માટે, તેઓ ફસાઈ જાય છે. કેવી રીતે ફસાઈ જાય છે? દેહ-અપત્ય, આ શરીર અને બાળકો, આ શરીરથી પત્ની દ્વારા જન્મેલા, દેહાપત્ય કલત્રાદીશુ આત્મ-સૈન્યેશુ (શ્રી.ભા. ૨.૧.૪). દરેક વ્યક્તિ વિચારી રહ્યો છે કે 'મારે સરસ પત્ની છે. મારે સરસ બાળકો છે. મારે સરસ સમાજ છે, દેશ' અને આમ, ઘણું બધુ. દેહાપત્ય કલત્રાદીશુ. અને તે વિચારે છે કે 'તે લોકો મારા સૈનિકો છે, અહી આ યુદ્ધ છે, અસ્તિત્વ માટેનો સંઘર્ષ'. દરેક વ્યક્તિ અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યો છે, અને દરેક વ્યક્તિ વિચારે છે, 'તેઓ મારા સૈનિકો છે, આ, મારી પત્ની, બાળકો, સમાજ, મિત્રતા, દેશ, તે મને સુરક્ષા આપશે'. પણ કોઈ પણ સુરક્ષા આપી ના શકે. તેથી અહી તે સમજાવેલુ છે પ્રમત્ત:, પાગલ તરીકે. કોઈ પણ સુરક્ષા આપી ના શકે." |
740319 - ભાષણ શ્રી.ભા. ૨.૧.૪ - વૃંદાવન |